________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
પેાતાના આત્માની સ્થિતિ આ જગમાં કેવી છે તેનું પહેલી તકે જ્ઞાન મેળવવાની જરૂર છે.
૨૯૨ ૩
વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલા વિચાર જ સફળ થાય છે, પણ રાગવાળાએ કરેલા વિચાર સફળ થતા નથી. જે સુષુદ્ધિવાળા પુરૂષને દિવસે દિવસે સ ંસારના સુખાની લાલસા પાતળી થતી હાય, તે પુરૂષના વિચાર ફળદાયક થાય છે.
જ્યાં સુધી વૈરાગ્યવાસિત ચિત્ત કરવાના વારવાર અભ્યાસ પાડવામાં આવતા નથી, ત્યાં સુધી તે અસ્થિર અવસ્થામાં રહી આધ્યાત્મિક માર્ગ તરફ વલણ પકડતું નથી અને તેથી જીવ અહિરાત્મભાવમાં વાં કરે છે.
વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિના નિરોધ થઇ શકે છે. વિષયમાં આસક્તિ નહિ રાખવી તેનું નામ ‘વૈરાગ્ય’ અને વિષય તરફ જતાં મનને વારવાર શકવું તેનું નામ
અભ્યાસ.
તત્ત્વમેધના વિકલ્પ થવામાં હેતુભૂત એવી ચિંતા કરવાના જેનામાં સ્વભાવ નથી, તે ગતાનુતિક પામર પ્રાણીને પ્રશસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકતા નથી અને એથી જ મેાક્ષના સાધનભૂત માગમાં પ્રવેશ થઈ શકતા નથી.
વૈરાગ્યવિષયના મૂખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાના,
તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાના અને પરવસ્તુ કયી છે. તેને શેાધી તેની સાથેના સંબંધ આા કરાવી ધીમે ધીમે તે તાડી નાંખવાના હાય છે.
વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદશા પ્રગટાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org