________________
૨૦૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
તેના વિચારમાં પરિવતન થવા માંડયું. તેણે સ્વતઃ ખેલવા માંડ્યું કે- ગામના લેાકેા ગાંજો પીત્રા માટે એ પૈસા નથી આપતાં ત્યાં આ સેાનામહેાર કચાંથી? ખરેખર, આજે ઇશ્વરે મારા ઉપભેાગ માટે ગીની મેાલી છે. મારી આખી જીદગીમાં મે' તેને જોઈ નથી. ' એવા વિચાર કરતાંની સાથે તે વેશ્યાને ત્યાં જાય છે અને ચાલીશ વર્ષોંના જોગ ઉપર પાણી ફેરવે છે. આ પરિણામ છે અનીતિની ગીનીનું. બીજી એક દૃષ્ટાંત કથાનુયોગ ગ્રંથમાં આવેલું યાદ આવે છે કે-એક ખાર વ્રતધારી શેઠ હતા. પેાતે દ્રવ્યાપાજ ન નીતિથી જ કરતાં. અનીતિની લેશ પણ વસ્તુ તેમના ઘરમાં સંઘરાતી નહેાતી. શેઠ પાતે ધર્મિષ્ઠ હાઈ એક વાર સામાચિક લઈને બેઠા હતા. સામાયિક પૂરું થયે સ્ત્રીએ જમવા માટે મેલાવ્યા. શેઠ જમવા બેઠા. જમતાં પહેલાં સ૫વિલપ થવા માંડયાં. રસેાઈ ભાવી નહિ. શંકા વ્યક્ત થઈ કે આજે ગમે તેમ હા પણ રસાઈમાં કાંઈ પણ અનીતિનું દ્રવ્ય વપરાયું લાગે છે. પેાતાની સ્ત્રીને પૂછ્યું કે-આજે રસાઈ કાના દ્રવ્યથી ખનાવી છે? શેઠાણી વિચારમાં પડી કે-બધી વસ્તુઓ આપણા ઘરની જ વપરાય છે, છતાં સ્વામી આમ કેમ પૂછે છે! ઊહાપાહ કરતાં યાદ આવ્યું કે-પાડાશીના ઘર પાસેથી પેતે અગ્નિ પ્રગટાવવા માટે છાણું લાવી હતી. શેઠને વાત કરી કે આવી રીતે હું દેવતા પાડવા એક છાણું લાવેલી તેનાથી આ સેાઈ અની છે. શેઠની શકા ખરી પડી અને પેાતાની સ્રીને શિખામણ આપી કે આવી તુચ્છ વસ્તુ પણ અનીતિમય હાઇ આહાર અશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org