SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અપુનઐધક જીવમાં એવી ચાગ્યતા પ્રગટ થઈ જાય છે કે-તેઓમાં ધમ*બીજનું વપન થઈ શકે છે અને ક્રમિક શુદ્ધિનું પણ તે પાત્ર ખની શકે છે. એથી જ એની તત્ત્વજિજ્ઞાસા તથા શુશ્રુષા તીવ્ર હોય છે, એટલે જ એનામાં આગમવચન સભ્યતયા પરિણમી જાય એવી ચે।ગ્યતા પ્રગટ થઈ જાય છે. એ આસનસિદ્ધિક મતિમાનૢ ભવ્ય હાવાના કારણે હિલેાકની સામગ્રીની સજાવટમાં યા તા પૂર્તિમાં અનાસક્ત હોય છે, જ્યારે પારલૌકિક કલ્યાણસાધક સામગ્રી પ્રત્યે એની ષ્ટિ કેન્દ્રિત થઈ ગયેલી હાય છે. પારલૌકિક કલ્યાણનું દશક યા તે જ્ઞાપક શાસ્ત્ર જ હાય છે, એવા તેના અફર નિર્ધાર હાય છે; કારણ કે-એના એવા ખ્યાલ હાય છે કે− ધર્મ વિના કલ્યાણુ હાય નહિ, જ્યારે ધર્મજ્ઞાપકતા એ સદ્યાગમમાં જ સ્થિત છે; એટલે ધની આરાધના કરવી હાય તે। શાસ્ત્રની જ ઉપાસના કરવી જોઈ એ. શાસ્ત્રની ઉપાસના એટલે ભગવતની ઉપાસના. એની જ આજ્ઞાનું પાલન કરાય તે જ ધમ થાય. ક્રિ શાસ્ત્રની આજ્ઞાનું વિરાધન કરવામાં આવે તે અધમ જ થાય. જેમ ચક્રવર્તીની આજ્ઞાને ભંગ મહા અનથ જનક અને છે અથવા તા જેમ ઔષધિ અવિધિથી સેવન હાનિકર બને છે, તેમ શાસ્ત્રનું પણ યથેચ્છ સેવન અહિતકર અને છે. એ શાસ્ત્ર અતીન્દ્રિય આત્મા અને પુણ્ય-પાપાદિ તત્ત્વાનું પ્રકાશક છે અને ધર્મ-અધર્માદિનું વ્યવસ્થાપક છે. તે અતીન્દ્રિય અના દૃષ્ટા વીતરાગનું જ પ્રમાણભૂત હાઈ શકે. અતીન્દ્રિય અથના સાક્ષાત્કારમાં રાગ, દ્વેષ અને માહ "" ૨૨૨ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy