________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૮૫
જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યજ્ઞાન અને જેનાથી સ`સારવૃદ્ધિ અથવા આધ્યામિક પતન થાય તે અસભ્યજ્ઞાન, એ દૃષ્ટિ મૂખ્ય છે. એવા પણ સભત્ર છે કે-સામગ્રી આછી હાવાને કારણે સમ્યક્ત્વી જીવને કાઈ વાર કઈ વિષયમાં શકા, ભ્રમણા, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગવેષક અને કદાગ્રહરહિત હાવાથી પેાતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદર્શી પુરુષના આશ્રયથી પેાતાની ભૂલ સુધારી લેવા હુંમેશાં ઉત્સુક હાય છે ને સુધારી પણ લે છે. તે પેાતાના જ્ઞાનના ઉપયેાગ મૂખ્યતયા વાસનાનાં પાષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે, જેથી કરી સમ્યક્ત્વપ્રાપ્તિનું મૂખ્ય કારણ જ્ઞાનાવરણુના ક્ષાપશમ ઉપર નહિ, પરન્તુ દર્શનમેાહના નિરાસ ઉપર છે.
વ્યવહાર અને આત્મિક જી’ગી
આત્મિક
જેએ પાતાની વ્યવહારુ જીંદગીને ચાહે છે તે જીંદગી ખાવે છે અને જેઆ વ્યવહારુ જીંદગી ત્યાગે છે તેઓ આત્માના અનંત જીવનમાં જીંદગીનું સ્થાન પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org