SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા દૃષ્ટાંત-જેમ એક સાનીને કહી ઘડવાની ઇચ્છા થઈ. જો તે પ્રબળ પરિણામી ન હાય તે સેનાને અભાવે વા સયેાગેાના અભાવે કેંડીનું કાર્ય થઈ શકતું નથી, પણ જ્યારે પ્રખળ ઈચ્છા થાય છે, ત્યારે તનતાડ પ્રયત્ન કરીને કા કરવા ઉત્સુક બને છે. આથી કાર્ય કરવાની દૃઢ ઈચ્છા--સંકલ્પ તે વૈશમ નય.’ નિગમ શબ્દેના અર્થ સલ્પ પણ થાય છે. સર્પ માત્રના વિષય કરવાવાળા નેગમ નય કહેવાય છે. કાય કેમ કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન નથી ( ગમ નથી ), છતાં પ્રખળ અને સારી ઈચ્છા જ એને કાર્ય તરફ દારે છે—પ્રેરે છે— લઈ જાય છે. સારી પ્રમળ ઈચ્છા તે બૈંગમ નય.’ તે ઈચ્છાની પ્રેરણાથી વા પાવરથી સાધનસામગ્રી ( એરણુ, હથેાડી, અગ્નિ વગેરે)ના સંગ્રહ કરતા જાય તે ‘સંગ્રહ નય.’ પહેલા નય બીજા નય સુધી કાર્યને સાધક સહાયક થાય તે તે નય. તેમ ન થાય તે પહેલા નય તે નયાભાસ અને છે. એમ ત્રીજાને, ત્રીજો ચેાથાને પરપરાએ સહાયક બને, આગળ લઈ જનાર પ્રેરક બને, ત્યારે ત્યારે પ્રેરક બનનાર પાછળના નય, નય કહેવાય. પરંતુ જ્યારે જ્યારે વા જ્યારથી પ્રેરક ખનતા અટકી જાય, ત્યારે ત્યારે તે તે નય નયાભાસી ( નિષ્ફળ પરિણામી ) અનતા જાય. સાધનસામગ્રી તૈયાર થઇ જાય ત્યારે ‘ વ્યવહાર નય ’કહેવાય. આ ત્રણ નય વ્યવહારના વા નિમિત્તકારણના નયા કહેવાય છે. વ્યવહારના છ ભેદ છે-શુદ્ધ, અશુદ્ધ, શુભ, અશુભ, ઉપચરિત અને અનુપચરિત. આ છમાંથી જે વ્યવહાર ( સાધનસામગ્રી) પેાતાની પ્રબળ પ્રેરણાથી ઉપાદાનને જાગ્રત કરીને સહાયક અને તે જ શુદ્ધ વ્યવહાર કહેવાય; નહિતર અશુદ્ધ વ્યવહારના નામમાં ૩૮ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy