SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પામાયિક લેખસ ગ્રહ [ ૧૯૯ જ છે અને તે જ વ્યવહારથી ધર્મ કહેવાય છે, કાય અને કારણ મન્નેય પ્રમાણ છે. અન્યત્ર મહષિઓએ ઉપદેશ્યું છે કે— “ જ ચવદારોઽન્ત, નૈતિ નોથળામિવત્ । सदोत्सर्गोऽप्यगच्छेदाद्, ऋजुगामीव नो मतः ॥ १ ॥ " “ ચર્ચવાડઇિન્સ્ટા વૃક્ષ, વૃદ્ઘતે તસ્ય તદ્ જીમ્ | વ્યવજ્ઞાર્નનુંજદૃશ્ય, ધાતો નિશ્ચયન્તથા ॥ ૨॥ ' “ નિશ્ચયસ્તવસારોઉપ, ચવારેળ નિર્વદેત્ । सकलस्याsपि देवस्य, रक्षा प्राहरिकैर्भवेत् ॥ ३ ॥ " અ - કેવળ એકલા વ્યવહાર નદીના પાણીના સમૂહના વહનની જેમ મેાક્ષના અંતને પમાડતા નથી, તેમ એકલા ઉત્સગ-નિશ્ચય પણ સરલ-સીધી રીતે અંતપણાને પમાડે છે એમ માન્યા નથી. તાત્પ એ કે-વ્યવહાર અને નિશ્ચય બન્ને સાથે હાય તા જ મેાક્ષના અ`તને પમાય છે. ૧. “ જેમ વૃક્ષને નહિ છેદતાં–કાપતાં એવા પુરુષવડે વૃક્ષનું મૂળ ગ્રહણ કરાય છે, તેમ વ્યવહારનું ઉલ્લંઘન નહિ કરીને નિશ્ચયને ધ્યાવવા જોઈએ-અવલંબન લેવું જોઈએ. ૨. “ નિશ્ચયનય એ તત્ત્વના સારરૂપ હાવા છતાં વ્યવહારવડે તેના નિર્વાહ થાય છે. જેમ સઘળા માલિકની રક્ષા નાકરાથી થાય છે, તેમ વ્યવહાર વિના નિશ્ચયનું રક્ષણ થઈ શકતું નથી. ૩.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy