SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા અપેક્ષાએ નીચ અને નીચેવાળી અવસ્થાની અપેક્ષાએ ઉચ્ચ કહી શકાય છે. વિકાસની તરફ્ પ્રસ્થાન કરતા આત્મા વસ્તુતઃ ઉક્ત પ્રકારની સંખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાઓના અનુભવ કરે છે, પરંતુ જૈનશાસ્ત્રમાં સક્ષેપમાં એનું વર્ગીકરણ કરીને તેના ચૌદ વિભાગ કર્યા છે, જે ‘ ચૌદ ગુણસ્થાન ’ કહેવાય છે. ' રાગ-દ્વેષના અધ્યવસાયથી મનના નિગ્રહ કરનારી તેમજ ઐહિક-પારલૌકિક અભિલાષાઓના ત્યાગ કરનારી વ્યક્તિ કમ રોકી શકે છે. કર્મીના ઉપાદાનમાં હેતુરૂપ એવા પરિણામનેા અભાવ તે ‘સંવર ” કહેવાય છે. આધ્યાત્મિક વિકાસના ક્રમ આસનિરોધ યાને સંવરના ક્રમ ઉપર અવલખિત છે. એથી જેમ જેમ સંવરની માત્રા વધતી જાય, તેમ તેમ ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાન પ્રાપ્ત થતું જાય છે. તમામ આવરણામાં માહુનું આવરણ પ્રધાન છે કે જેનાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ છે. જ્યાં સુધી મેહ બલવાન્ અને તીવ્ર હાય ત્યાં સુધી અન્ય તમામ આવરણા અલવાન્ અને તીવ્ર અનેલા રહે છે. એનાથી વિપરીત માડુ નિખ લ થયે જ અન્ય આવરણાની એવી જ દશા થઈ જાય છે. અર્થાત્ માહ નિલ થયે છતે અન્ય આવરણા પણ નિલ અની જાય છે. અતઃ આત્માને વિકાસ કરવામાં મુખ્ય બાધક માહની પ્રમલતા અને મુખ્ય સહાયક માહની નિખલતા સમજવી જોઈ એ. એથી કરી ગુણસ્થાનાની વિકાસક્રમગત અવસ્થાએ માહશક્તિની ઉત્કટતા, મન્ત્તા તથા અભાવ પર અવલ'ષિત છે. મેાહની પ્રધાન શક્તિઓ એ છે. એમાંથી પડેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy