________________
૧૦૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
દૃષ્ટિએ વિચારવામાં આવે તે જીવને ક્ષણે ક્ષણે કષાય જાગૃત છે. આત્મા પેાતાના કર્માનુસાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ સામગ્રીને પામવા છતાં તે તે દ્રવ્ય ક્ષેત્રાદિને અમુક અંશે સ્વાત્માનુકૂળ કરવા કે પ્રતિકૂળ કરવા તે પેાતાના હાથમાં છે. વિચારક આત્મા ધારે તે તેને (દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીને) સ્વાત્માનું હિત થાય તેવા કરી શકે છે અને એ કારણે પેાતાના જે રીતે આત્મવિકાસ થાય, આત્મસ્થિરતા થાય, તથાપ્રકારના માગ શેાધવા લલચાય એ સહજ છે, કે જેથી આત્મવિકાસનું જે મુખ્ય કારણ અધ્યવસાયની શુદ્ધતા રહેવાના હેતુ અન્યા રહે અને તેથી કના અનુભાગ-૨સ થવામાં ચિકાશ ન થાય. ધ્યાનમાં રાખવું કે–સ્થિતિબંધ એકસરખી જ રીતે ભેાગવાય તેવા થાય, છતાં રસબંધ એકસરખી જ રીતે ભાગવાય તેવા થતા નથી. લેસ્યાના ભિન્ન ભિન્ન પરિણામરૂપ નિમિત્તવડે જલ્દી જૂદી રીતે ભેગવાય તેવા પણ રસખધ થાય, તેથી સ્થિતિ એકસરખી બાંધવા છતાં રસ આછેવત્તો બંધાય છે અને તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી પ્રમાણે અનુભવાય છે. સ્થિતિ પણ રસાધીન હાવાથી રસના નાશથી સ્થિતિના નાશ અવશ્ય થાય છે. કમ બંધના કારણભૂત અધ્યવસાય સ્થાનકા દ્રવ્યાદિ પાંચમાના કાઈ પણ કારણથી ઉત્પન્ન થતાં, યેાપશમની માફક વિચિત્ર હાવાથી સ્થિતિરસના ઉપક્રમ ( ઘટાડા) કરી શકે છે અને તેમ થતાં આત્મા ઉચ્ચ સ્થિતિને પામવા લાયક બની શકે છે.
( ૫’ચસ’ગ્રહની સંકલના )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org