SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ] શ્રી જી. અ. જન ગ્રન્થમાલા સાપેક્ષ–નિરપેક્ષકદષ્ટિ એકાન્ત દૃષ્ટિથી કાઈ પણ પદાર્થનું સ્વરૂપ અવલેાકવાથી તેની બધી બાજુએ દેખી શકાતી નથી. કાઈ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જોવું હેાય તે સ નયાની અપેક્ષાવડે જોવું જોઈએ. નયાની અપેક્ષા વિના કોઈ પણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ કથી શકાતું નથી અને સમજી શકાતું પણ નથી. કાઈ પણ લેખક કોઇ ગ્રંથ મનાવે છે તેમાંથી તેના આશય તે ઘણાખરા તેનાં હૃદયમાં રહે છે, તેમજ તે ગ્રથામાં લખવાની ઘણીખરી અપેક્ષાઓ પણ તેના હૃદયમાં રહે છે. અમેરિકા વિગેરેના કેટલાક વિદ્વાના પણ કથે છે કે-વક્તાનું વા લેખકનું વાકય કઈ પણ જાતની તેના હૃદયમાં રહેલી અપેક્ષા વિના શૂન્ય હેાતું નથી. કેાઇ વિદ્વાન અન્યને સમજાવતાં થે છે કે-મારા કહેવાની વા લખવાની આ અપેક્ષા છે, મેં અમુક આશયથી કહ્યું છે વા લખ્યું છે. લેખકના આશય વા વિચારની અપેક્ષા જાણ્યા વિના અભિપ્રાય આપતાં ઘણી વાર ભૂલ થવા સંભવ છે, વિચારાના મહાસાગર મહાન્ છે અને તેના તરંગાથી પણ અધિક અપેક્ષાઓ છે. તેઓના સંપૂર્ણ રહસ્યને જાણવાને માટે અને કાઈ પણ વિચારને અન્યાય ન મળે તે માટે નયવાદનું જ્ઞાન આવશ્યક છે. સાત નયેનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી અને સાપેક્ષવાદને સમ્યક્ પ્રકારે જાણવાથી કાઈ પણુ વિચારને એકાન્ત અન્યાય મળત નથી અને સર્વ પ્રકારના વિચારાને દર્શાવવામાં અન્ય નચાની અપેક્ષા પૂર્વક ખેલવાથી કાઈ પણ નયના તિરસ્કાર થતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy