________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૫૯
આ સર્વના પ્રથમ અક્ષર અ, ગ, મ, ૩, મૂ થી ટેંકાર અનેલા છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચેય અક્ષર મળીને સૌ થાય છે.
"
’ એ અક્ષરા પરમેશ્વરસ્વરૂપ પરમેષ્ટિપદના વાચક છે, શ્રી સિદ્ધચક્રનું આદિ ખીજ છે, સર્વ શાસ્ત્રોનું રહસ્યભૂત છે, સર્વ વિઘ્નસમૂહોને નાશ કરનાર છે અને સદૃષ્ટ એવાં જે રાજ્યસુખાદિ તથા અષ્ટ એવાં જે સ્વ સુખાદિ ફળને આપવા માટે તેના જાપ કરનારને કલ્પદ્રુમ સમાન છે. જી' એ સવ માંત્રપમાં આદ્ય પદ છે અને સવ વર્ણાના આદિજનક છે. એનું સ્વરૂપ અનાદ્યનંત ગુણયુક્ત છે. શબ્દસૃષ્ટિનું એ મૂળ ખીજ છે, જ્ઞાનરૂપ જ્યાતિનું એ કેન્દ્ર છે, અનાહત નાદના એ પ્રતિઘાષ છે, પરબ્રહ્મના એ ઘોતક છે અને પરમેષ્ઠિના એ વાચક છે. સર્વ દેશના અને સ તામાં એ સમાનભાવે વ્યાપક છે અને ચેાગીજનાના એ આરાધ્યવિભુ છે. સકામ ઉપાસકોને એ કામિત ફળ આપે છે અને નિષ્કામ ઉપાસકોને આધ્યાત્મિક ફળ આપે છે. હૃદયના ધબકારાઓની માફક એ નિર ંતર યાગીઓના હૃદયમાં સ્ફુર્યો કરે છે. નીચેના બ્લેક એના સ્થૂલ સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે.
::
“ ારવિન્દુસંયુ, નિત્યં થાયન્તિ યોગિનઃ । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥ " બિન્દુ સયુક્ત છે તે સર્વે ઇચ્છિતને તથા મેાક્ષને આપના છે, તેથી ચેાગીઆ નિત્ય એનું જ ધ્યાન કરે છે અને એને જ નમસ્કાર કર્યો કરે છે.’
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org