SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની મુખ્યતા અને બુદ્ધિની ગૌણુતા સમજવી. જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રા માજુદ છે. તે સૂત્રામાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જો આપણે માનીએશ્રદ્ધિએ તા જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તેા જ સમક્તિપ્રાપ્તિને ચેાગ્ય અની શકાય. માનવું અને પાળવું-એ એ વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાર્દિક ભાવના અને પાળવું એટલે અલ્પ્સલિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે કે જ્યારે શ્રદ્ધાભાવિત હૃદય હાય. દુનિયાના તમામ ધર્મ શાસ્ત્રોમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જો પેાતાના કત્ત બ્યા સમજવામાં ન આવે, પેાતાનું ખરૂં ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પેાતાની દૃષ્ટિ આત્મસ્વરૂપને અભિમુખ કરવામાં ન આવે, તે તે ગમે તેટલી વિદ્વત્તા-ગમે તેટલી શાસ્રપારદર્શિતા પણ ક્ાગઢ છે, જ્યારે એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવતા દેખવામાં આવે, ત્યારે સમજવું કે—તેનું જ્ઞાન હજુ પ્રથમ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને લાભઅલાભના સદ્ભાવ જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ, ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે અને તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy