SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પામાર્થિક લેખસ થહ ૬ ૩૫ વડે ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા પ્રમાણિક અશના નિષેધ કરે. જેમકે-જગત્ નિત્ય જ છે અર્થાત્ અતિત્ય નથી. પ્ર૦–વિચારશ અનંત હાવાથી વિચારાત્મક નચે પણ અનંત હાય તેા એને સમજવા એ કઠણ નથી શું ? ઉ-છે જ, છતાં સમજી શકાય. પ્ર૦-કેવી રીતે ? ઉ-ટૂંકમાં સમજાવવા માટે એ બધા વિચારાને એ ભાગમાં વહેંચી શકાય. કેટલાક વસ્તુના સામાન્ય અંશને સ્પર્શ કરનારા હોય છે, કારણ કે-વસ્તુનું વિચારમાં આવતું કોઈ પણ સ્વરૂપ લઈએ તેા કાં ા તે સામાન્ય હશે અને કાં તે તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારાના ટ્રેકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે. એને શાસ્ત્રમાં અનુક્રમે દ્રવ્યાર્થિક અને પર્યાયાકિ એવાં નામ આપવામાં આવ્યાં છે. પ્ર૦-આ સિવાય બીજું ટૂંકું વર્ગીકરણ થઈ શકે ? ઉ૦-હા, જેમકે-અનય અને શબ્દનય, વિચારે ગમે તે અને ગમે તેટલા હાય, પણ કાં તે તે મુખ્યપણે અને સ્પશી ચાલતા હશે અને કાં ા તે મુખ્યપણે શબ્દને સ્પશી પ્રવૃત્ત થતાં હશે. અસ્પી તે બધા અનય અને શબ્દસ્પશી તે બધા શબ્દનય. આ સિવાય ક્રિયાનય, જ્ઞાનનય, વ્યવહારનય, પરમાનય–એવાં અનેક ચેાગ્ય વગી કરણ થઈ શકે. પ્ર૦-આના જરા વિસ્તાર કરવા હાય તેા શક્ય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy