________________
૧૬૨ ]
'
શ્રી જી. અ. જન ગ્રન્થમાલા
‘અરિહંતચેઈઆણુ’ના કાચેાત્સ માં આવતા શ્રદ્ધાદિ પાંચ ગુણા
દેવવ'દન, ચૈત્યવંદન અને પ્રતિક્રમણાદિ ક્રિયામાં બેલવામાં આવતા ૮ અરિહંતચેઈઆણુ ’ના
કાઉસ્સગ્ગમાં
સદાર, મેદાવ, ધી ૫. ધાબાપ, પ્રભુપેદ્દાપ ’–એ પાંચ ગુણ્ણા જે આવે છે, તેનું વિવેચન ‘દેવદ્ર’ન ’ નામક ગ્રન્થરત્નની કરેલ કુટનેટમાંથી સમજવા યાગ્ય ઉપયેાગી ધારી આ નીચે આપવામાં આવે છે.
tr
૧. સદાવ–( શ્રદ્ધાવડે. ) શ્રદ્ધા એ મિથ્યાત્વમાહનીયકમના ક્ષચેાપશમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષારૂપ એક પ્રકારની પ્રસન્નતા છે. આ શ્રદ્ધા જીવાદિ તાત્ત્વિક પદાને અનુસરનારી, ભ્રાંતિના નાશ કરનારી તથા કર્મ ફળ, ક સંબંધ અને કાઁના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં અને ‘ઉદકપ્રસાદકમણિ’ની ઉપમા આપવામાં આવી છે. સરાવરમાં નાંખેલ ‘#કપ્રસાદમણિ’ જેમ પાર્દિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે, તેમ શ્રદ્ધાર્માણ પણ ચિત્તરૂપી સરેાવરમાં રહેલ સંશય-વિષય યાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન શ્રી અરિહંતપ્રણિત માર્ગ ઉપર સમ્યગ્ભાવ ઉત્પન્ન કરે છે.
૨. મેદાહ–(મેધાવડે.) મેધા એ જ્ઞાનાવરણીયકમ ના ક્ષયાપશમથી ઉત્પન્ન થતા ગ્રન્થગ્રહણ પટુ પરિણામ-એક પ્રકારને સદૂગ્રન્થમાં પ્રવૃત્તિ કરાવનારા પરિણામ છે અને પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org