SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કરવું-ખાટું દીલ કરવું નહિ, નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતા હાય તા પાતાથી વિરુદ્ધ મતવાળાને દ્વેષબુદ્ધિથી ગેરવ્યાજખી ગુન્હેગાર ઠરાવવેા નહિ, કોઇ માણસે આપણું બગાડવું હોય તે દ્વેષથી તેના ઉપર ખોટા આરોપ મૂકવા નહિ અથવા નુકશાન કરવું નહિ, કાઈને ખાટું કલંક દેવું નહિ, ધમ અને ગુરુને બહાને પૈસા લેવા માટે ધર્માંમાં ન હોય તે વાત સમજાવવી નહિ, નાકરની સ્ત્રી સાથે અાગ્ય કર્મોંમાં વતવું નહિ, ધમ નિમિત્તે પૈસા કઢાવી પેાતાના કાર્યમાં વાપરવા નહિ, ધમ સંબધી કા માં વાપરવા માટે પણ ખાટી સાક્ષી પૂરી પૈસા લેવા નહિ, ધ કા માં ફાયદા થતા હાય તે બદલ મનમાં વિચારવું કે-આપણે ધને વાસ્તે જ જી એલીએ છીએ-આપણા કામ માટે જી' ખેલતા નથી, તેથી તેમાં દોષ નથી એમ સમજી ઊંધુંચત્તું કરવું, તે પણ અન્યાય જ છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાના પેાતાના ખાનગી કામાં વાપરવા નહિ, કોઈ માણસ નાત જમાડતા હાય તેની સાથે કાંઈ બિગાડ હાય તેથી તેના વરા અગાડવા કાંઇ લડાઇ ઊભી કરવી, પકવાન્ન વિગેરે જોઈએ તેથી વિશેષ લઈ બગાડ કરવા, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તૂટ પડે તેવી યુક્તિઓ કરવી, તે પણ અન્યાય જ છે. પરસ્ત્રીગમન કરવું નહિ, સ્ત્રી અગર પુરુષ કાંઇ સલાહ પૂછે તેા જાણ્યા છતાં ખાટી સલાહ આપવી નહિં, પાતાના ધણીના હુકમ સિવાય તેના પૈસા લેવા નહિ, એકબીજાને લડાઈ થાય તેવી સલાહ આપવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy