________________
૨૮૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
સદ્ધમવિશિકામાં આસ્તિયને જ પ્રધાનપણે અપેક્ષી આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે- રામસવેનિયલાનુકંપાSઽસ્તિવચ लक्षणानां सम्यकत्वगुणानां पश्चानुपृठयैव लामक्रमः प्राधान्यचेत्थमुपन्यास इति ।
સમ્યગ્દનગુણ જે આત્મામાં પ્રગટ થયેા હાય, તે આત્મામાં ‘આસ્તિય' લક્ષણ અવશ્ય હાય છે. સમ્યગ્દન ને આસ્તિય-એ બન્નેના અન્વય વ્યતિરેક સંબંધ છે, એટલે આસ્તિય હાય ત્યાં અવસ્ય સમ્યગ્દર્શન હોય અને જ્યાં આસ્તિકય નથી ત્યાં સમ્યક્ત્વને અભાવ હોય છે.
આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે, ભેાક્તા છે, માશ છે અને મેાક્ષના ઉપાય છે,“આ આસ્તિયના છ લક્ષણ્ણા જ્યારે આત્મપરિણતિપૂર્વક-આત્મસાત્ થયા હોય, ત્યારે જ આસ્તિયગુણ સાક ગણાય છે.
કેવળ આત્મા–પરલેાક વિગેરેના સ્વીકાર કરનાર આત્મા સમ્યગદષ્ટ નથી થઈ શકતા, પણ વાસ્તવિકરીતે તે તે જીવઅજીવ આદિ તત્ત્વો, કે જે પેાતાના સ્વરૂપમાં રહેલા છે, તેને તે તે રીતે સ્વીકારનાર, સહનાર આત્મા સમ્યગ્દર્શનગુણને પામેલા કહી શકાય. તાત્પ એ છે કે-આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણ પણે વફાદાર રહેનારી કર્તા, ભેાક્તા,નિત્યાનિત્યાદિ દરેક પ્રકારની માન્યતાને સ્વીકારી આત્મસાત્ કરવી જોઇએ-પરિણમવી જોઇએ.
આત્માની અસ્તિતાને સ્વીકારનાર દનકારા એકાન્તવાદ સત્યની એક જ માજી નિરપેક્ષ દૃષ્ટિથી પકડી લે છે અને મીજી બાજુ કે જે સત્યની અંગભૂત છે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org