________________
૩૬૪ ]
શ્રી જી. અ. શ્વેત ગ્રન્થમાલા
નય છે. નયના પરમાર્થ જીવથી નીકળે તેા ફળ થાય, છેવટે ઉપશમભાવ આવે તેા ફળ થાય, નહિ તા જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે . અને વળી અહંકાર વધવાનું ઠેકાણું પણુ અને
:
જગમાં મનુષ્યેાના કાઈ પણ વિષય સધી એકસરખા મત હાતા નથી, સના વિચારા જૂદા જૂદા હાય છે છતાં અપેક્ષાવાદથી--અનેકાન્તવાદથી ભિન્ન ભિન્ન વિચારેમાં રહેલું સત્ય તારવી લેવું અને જે જે અસત્ય વિચારા હાય તે સંબધી મૌન રહી સહનશીલતા ધારણ કરવી. વિચારાની ભિન્નતાથી વ્યક્તિ ઉપર દ્વેષ ન કરવા. દ્વેષને શમાવવા માટે જ ભગવાને અનેકાન્તવાદ પ્રરુપ્યા છે.
મધ્યસ્થ પુરુષ સર્વ નચાને જૂદી જૂદી દૃષ્ટિએ માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમાનું અવલેાકન કરે છે અને એથી જ એને રાગ-દ્વેષની નડતર નહિ થતી હાવાથી આત્માની નિળ દશા મેળવવા ભાગ્યશાળી થઈ શકે છે.
દુઢિગ્ધ, પક્ષષ્ટિ અને ઇર્ષાળુ મનુષ્ય અન્યના સત્ય લખાણને અસત્-વિપરીત દૃષ્ટિથી જૂએ છે. એનામાં અદેશકભાવ તથા દૃષ્ટિભેદના ત્યાગ નહિ થયેલા હાઈ સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમશૂન્યતા હાય છે.
36
ધર્મરૂપ આત્મભાવ
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે, આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે પણ ધર્મરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org