________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૪૧ જ્યાં ઊર્ધ્વ, અધે અને પૂર્વ-પશ્ચિમાદિક ચાર મળી છ દિશાએ લેક હોય છે, ત્યાં પૂર્ણ ળક ઉત્પન્ન થાય છે. તે પ્રત્યેક અસંખ્ય આકાશપ્રદેશના બનેલા હોય છે. તે પ્રત્યેક ગેળાના એકેક મધ્યબિંદુ તરીકે આકાશપ્રદેશને મૂકીને બીજા મધ્યબિંદુને આશ્રીને અસંખ્ય ગોળાએ એ દિશામાં ઉત્પન્ન થાય છે, તેથી તેવા પૂળાઓ પ્રસ્તુત પૂર્ણળક કરતાં પણ અસંખ્યાતગુણ થાય છે. આવા ગેળા જ્યાં એક-બે-ત્રણ દિશાએ અલેક હોય છે ત્યાં બની શકતા નથી, તેથી તે સ્થાને ખંડગોળા બને છે અને તેથી જ ત્યાં જીવના પ્રદેશે ઓછા હોય છે. તે હેતુથી જ ત્રણ દિશાએ અલકવાળા સ્થાનને “જઘન્ય” કહેવામાં આવેલું છે. આવા એકેક ગેળાના સર્વ પ્રદેશને અવલંબીને અસંખ્ય નિગોદો રહેલી છે, કે જેની અવગાહના તે પૂર્ણગોળક સદશ જ છે. પરંતુ તે પ્રસ્તુત ગેળાને અનુસરીને બીજા તે ગેળાની બહાર અસંખ્ય ગોળાઓ નિષ્પન્ન થાય છે અને ગેળાઓની સંખ્યા કરતાં નિગોદની સંખ્યા અસંખ્યાતગુણ થાય છે. આવા ગોળકે પ્રસ્તુત ગેળકમાં એકેક પ્રદેશની હાનિ અને એકેક પ્રદેશની અન્ય તરફ વૃદ્ધિ-એમ કરતાં જૂદા જૂદા મધ્યબિંદુ ક૨વાથી અસંખ્યાતા બને છે. તે સંબંધી વધારે સમજુતી “નિગેદષત્રિશિકા પ્રકરણમાં આપેલી છે.
વ્યવહારને જેટલા પૂર્ણળક છે તેટલા જ ઉત્કૃષ્ટપદ છે. નિશ્ચયનય આ સંબંધમાં એટલું વિશેષ કહે છે કેજ્યાં બાદર-નિગદ કંદાદિ રહેલ હોય તે આકાશપ્રદેશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org