________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૮૧
જેમ કેાઈ જળાશયમાં કાઈ કાએ તદાસક્ત થઇને રહેતા હાય છે અને જળાશયનું જળ સેવાળ તથા કમળના પત્રથી છવાયેલું હાવાથી પેલા કાચબાને પાણી ઉપર આવવાનું છિદ્ર મળી શકવું ઘણું મુશ્કેલ હોય છે, તેમ સંસારરૂપી જળાશયમાં જીવરૂપી કાચબાને સમ્યક્ત્વરૂપ છિદ્ર હાથ
લાગવું એટલું જ મુશ્કેલ છે.
જેમ કલિકાલમાં એધિષીજ (સમતિ)ની પ્રાપ્તિ થવી, તેમ મરૂદેશમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ, નિષઁન સ્થિતિમાં નિધાન અને દુષ્કાળમાં દુધપાકનું ભેાજન સમજવું.
સમેન મુખ્ય નિશ્ક ન સર્જક વૈચ’-શ્રી જિને શ્વરદેવે કહ્યું તે જ સાચુ' અને શંકા વિનાનું છે.’ આત્માના આવા પરિણામનું નામ સમ્યક્ત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબ'ધી કષાય વિગેરે સાત પ્રકૃતિના ક્ષયાપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રગટ થાય છે. એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટતા નથી.
સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાસિ તે ‘તત્ત્વા શ્રદ્ધાન.’ તે જ્યારે સમ્યક્ત્વ હાય ત્યારે જ પ્રગટે છે, જેથી વસ્તુતઃ શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તે પણ તેને સમ્યક્ત્વરૂપ કારણના ઉપચાર કરીને સમ્યકત્વ કહેવામાં આવ્યું છે.
સમ્યગ્દનના લક્ષણમાં મૂકાયેલ ‘તત્ત્વ' શબ્દથી કેવળ અથથી અર્થશ્રદ્ધાન' એ સમ્યગ્દર્શનની વ્યાખ્યા નથી, પરંતુ તત્ત્વાર્થે શ્રદ્ધામ' તત્ત્વરૂપ અર્થાંની-પદાર્થીની શ્રદ્ધા: એટલે જે જે પદાર્થોં તત્ત્વરૂપ છે, વાસ્તવિક રીતે
Jain Education International
(
For Private & Personal Use Only
www.jainelibrary.org