________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૦૧.
અનુભવે અને લેાકાને સમજાવે, તે જ માત્ર ખરા અધ્યાત્મી છે.
ખાદ્ય અને અભ્યંતર એકસરખી પ્રવૃત્તિ હોય તથા સ્વરૂપની મૂખ્યતા સહિત ક્રિયામાં જેની પ્રવૃત્તિ હોય (જેમાં આત્માની અધિકતા સિવાય બીજું કાંઇ ન હોય ), તેને અધ્યાત્મ કહેવાય છે.
અધ્યાત્મરૂપી રથ શુદ્ધ જ્ઞાન અને શુભ ક્રિયારૂપી બે પૈડાથી ચાલે છે. શુદ્ધજ્ઞાન અને શુદ્ધક્રિયા-એ એ 'શે। સિવાય અધ્યાત્મના નિર્વાહ થઈ શકતા નથી.
ક્રિયા ઉપર સંપૂર્ણ અભિલાષ અને અધ્યાત્મભાવનાવડે ઉજવળ એવી મનેાવૃત્તિને ચેાગ્યે હિતકારી કાય, એ એ આત્માને શુદ્ધિ કરનારા ઉપાસે છે.
આત્મસ્વરૂપ જાણ્યા વિના અને શુભ ક્રિયા કર્યાં વિના ‘ અધ્યાત્મ-અધ્યાત્મ ' પેાકારવાથી કાંઇ લાભ મળતા નથી, પણ ચાગ્યતા મુજબ શ્રી જિનેશ્વરદેવે કહેલ શ્રાદ્ધધમ અને યતિધમને અનુસરીને શુદ્ધ વ્યવહારમાગમાં વર્તવાથી આત્મસ્વરૂપ પામવાને ચેાગ્ય અની શકાય છે. શુદ્ધ વ્યવહારદ્વારા જ નિશ્ચયમાં પહોંચી શકાય છે. તે બન્નેય અરસપરસ સંખ યુક્ત છે.
ધ્યાન, મૌન, તપ અને અનુષ્ઠાન-એ બધું અધ્યાત્મમાની સન્મુખ હોવું જોઈ એ, જો એમ ન હોય તે કલ્યાણના સાધક થઈ શકાય નહિ. હંમેશાં દરેક પ્રવૃત્તિમાં લક્ષ બાંધવાની જરૂર છે. જો લક્ષને-સાધ્યને સ્થિર કરી તદ્દનુકૂળ પ્રવૃત્તિ કરવામાં આવે, તા જ પ્રવૃત્તિ સફળ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org