________________
૨૫૪]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
નિય કર્યાં હતા-પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું હતું અથવા તેવા સામર્થ્ય વિના પણ તેવા સામર્થ્યને સૂચવતા હાય તેવા દેખાવવાળા જે પ્રયત્ન કરાતા હતા, તેને લાયકના-તે વાતને મદદ કરનાર અત્યારના તેના વિચારે ન હતા. એટલે કે-તૃષાના અંગે આત્તધ્યાનના પરિણામ તેમજ વાવ વિગેરે આંધવાના વિચારી આ સ્થિતિમાં તેને ચેાગ્ય ન હતા.
વિશેષમાં આ વિચારામાં તેને અઢલાની પણ આશા હતી. ‘હું વાવ બંધાવી અન્યને પાણી આપું તેના બદલામાં પુન્ય અંધાય. તે પુન્યના કારણથી હું આગળ ઉપર સુખી થાઉં? કાય કરી ખલે। માગવા જેવું આ કામ હતું. આ વ્યાપાર લેવડદેવડના જેવા હતા. આમાં દુનિયાના સુખની આશા હતી, પુન્યની ઇચ્છા હતી અને વાવ બંધાવવાનું અભિમાન હતું. આ આશયને લઈને તે કાર્ય આવરણ તાડનાર ન હતું પણ પુન્યનું પણ આવરણ લાવનાર હતું.
વાવ, કુવા, તળાવા મનાવવાથી જેમ અનેક જીવા પાણી પીને શાંત થાય છે-સુખી થાય છે, તેમ માછલાં અને નાના અનેક જંતુઓના નાશ પણ થાય છે. બગલાં આદિ પ્રાણીઓ તથા પારધિ, માછીમાર સાદિ મનુષ્યા તરફથી તેમાં રહેલા જીવાને ઉપદ્રવ પણ થાય છે. એટલે જેમ તે કામ અનેક જીવાને સુખી કરનાર છે, તેમ દુ:ખી કરનાર પણ છે. જો પુન્યનું અભિમાન છે, પુન્ય લેવાની ઈચ્છા છે, તે પાપ પણ આવવાનું જ. આ કારણને લઈને તે ક્રિયા તદ્ન નિર્દોષ નથી, છતાં તે તે ભૂમિકામાં રહેલા જીવાને કરવા લાયકનું તે કાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org