________________
૫૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
તેનામાં આત્મશાંતિ ન હતી, તેમજ પૌલિક આશંસા તરફ ઢળેલા હાઈ મિથ્યાત્વ તરફ તેનું સ્થાન હતું અને તેથી તેનું બાહ્ય તપ પણ વખાણવા ચેાગ્ય ન હતું. પૂર્વ સમજાયેલા આધ મિથ્યાષ્ટિઓના વિશેષ પરિચયથી તેનાથી ભૂલાઈ ગયા હતા. આઘસ'જ્ઞાએ પેાતે અમુક ધર્મ પાળનાર છે, એટલે મારે આમ કરવું જાઈએ’-એ કારણે તેની એ પ્રવૃત્તિ હતી.
આત્મસ્વરૂપના માર્ગમાં ચાલનાર મહાત્ સદ્ગુરુના અભાવે જીવાને ખરા રસ્તા હાથ લાગતા નથી અને હૃદયની ઊ'ડી લાગણીવાળી પ્રવૃત્તિ વિના તે સત્ય તત્ત્વો આ હૃદયમાં પ્રગટ થતા નથી.
સમ્યગદૃષ્ટિ થયા સિવાયની ક્રિયા
અંધનની હેતુભૂત થાય છે. વ્યક્ત કે અવ્યક્ત કાઈ પણ આશા કે ઈચ્છાથી તે ક્રિયા કરાય છે. વિપરીત પ્રસગે। આવી પડતાં-દુ:ખદાયી પ્રસંગે આવી મળતાં સમભાવ રહી શકતા નથી અને આર્ત્તરૌદ્ર પરિણામ થઈ આવે છે. આ સ્થળે સભ્યષ્ટિ તેના સઘળા અ લે છે, વિચારદ્વારા વિષયને પણ સમરૂપે પરિગુમાવે છે, દુઃખમાંથી પણ સુખ શોધી કાઢે છે અને પૂકમના ઉદય જાણી આકુળતારહિત ઉદયને વેઠે છે. નંદન મણિયારમાંથી સમ્યગ્દષ્ટ રીસાઈ ગયેલી હોવાથી અને મિથ્યાદૃષ્ટિ ત્યાં હાજર હોવાથી વિકટતાના પ્રસંગે તેને પેાતાનું આત્મભાન ભૂલાયું.
બનાવ એવા અન્યા કે–ઉનાળાના વખત હાવાથી રાત્રિના વખતે તેને ખૂખ તૃષા લાગી. તેને લઇને વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org