________________
૨૭૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
તવા પડે છે અને જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય ક્રિયામાગ માં દૃઢતા થયા પછી અહાનિશ આત્માપયેાગમાં તત્પર રહેવું પડે છે.
જે ભૂમિકામાં જે ઘટે નઠુિ તે જીવ કરે, તે તે ભૂમિકાના સહેજે ત્યાગ થાય છે.
જ્ઞાનપક્ષી સથી આરાધક છે અને દેશથી વિરાધક છે, જ્યારે ક્રિયાપક્ષી દેશથી આરાધક છે અને સથી વિરાથક છે. જ્ઞાન અને ક્રિયા-ખન્નેને માનનાર તથા આચરનાર અનેકાન્તવાદી હાવાથી સર્વથી આરાધક છે.
સવ નયના આશ્રય કરનારા મહાત્માઓ નિશ્ચયમાં ખેંચાતા નથી, વ્યવહારને તજી દેતાં નથી, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ ક્રિયાના અનાદર કરતાં નથી, ઉત્સગને આદરે છે પણ અપવાદને ભૂલી જતાં નથી, ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે, એવી રીતિએ સાપેક્ષપણે અહિનેશ વર્તન કરે છે.
ક્ષાપશમથી સર્વ મનુષ્યાની ભિન્ન વૃત્તિ હાવાથી પેાતાનું અન્યને સાઁ પસંદ ન આવે અને સનું પેાતાને સથા પ્રકારે પસદન આવે,—આવી સ્થિતિ સર્વત્ર થાડા-ઘણા અંશે જ્યાં--ત્યાં ઢેખાય છે; તેમાં જ્ઞાની સાપેક્ષબુદ્ધિ ધારણ કરીને સાપેક્ષભાવે વ્યવહાર અને નિશ્ચયથી મધ્યસ્થવૃત્તિએ આત્મકલ્યાણમાં પ્રવતે છે.
સાપેક્ષ એટલે વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સગ તથા નિશ્ચયને પામવા માટે અપવાદ કે વ્યવહારનું સેવન કરવું તે અને તેનાથી રહિત એકાંત વ્યવહાર અવિવેકથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org