________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૨૫૭
હતી. અહા ! આ સુંદર વાવ, આ મગીચાઓ, આ દેવકુળ અને ધમશાળા, આ સુંદર હવેલી, આ ધન, માલ, મિલ્કત બધું મૂકીને શું મારે જવું પડશે ? હું વૈદ્યો ! આ રાગના પ્રતિકાર કરી મને મચાવે. તમે માગે તેટલું ધન આપું, પણ કાણુ અચાવે તૂટીની ખુટી ક્યાં છે? મિથ્યાષ્ટિને લઈને જ આ અસત્ મિથ્યા પદાર્થોં પર આસક્તિ થાય છે. સમ્ય ષ્ટિ વિચારદ્વારા જાગૃત હેાય છે. આત્મા સિવાય સવ વસ્તુએ તેણે અન્ય-મિથ્યા-ત્યાગ કરવા ચેાગ્ય માનેલી હોય છે. સમ્યગ્દષ્ટિ થતાં જ સર્વ વસ્તુ ઉપરથી તેણે મા-મમત્વ કાઢી નાખ્યા હોય છે. વિદ્યાના ત્યાગ કરવા તે જેટલા સહેલા અને ઈષ્ટ છે, તેટāા જ આ દુનિયાના સ પદાર્થોના ત્યાગ સમ્યગ્દષ્ટિને સહેલા હોય છે. અહોનિશ આત્મા એ જ તેનું લક્ષમિન્દુ હોય છે. મેહ, મમત્વ, અજ્ઞાન, અભિમાન, રાગ, દ્વેષ ઈત્યાદિ શત્રુઓને તેણે પહેલેથી જ પરાજય કરેલા હોય છે, જેથી આ છેવટની સ્થિતિમાં તેને કાઈ નડતું નથી. તે સર્વ જીવાને આત્મસ્વરૂપ માને છે, એટલે મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર નિમિત્તો પેાતાના આત્મબળ આગળ એક પણ ટકી શક્તા નથી. વળી જેને નિરંતર સાધુપુરુષોના સંગ હોય છે, તેની આત્મજાગૃતિ નિરંતર વૃદ્ધિ પામતી જાય છે. આ નંદન મણિયારને તેવી ઉત્તમ સંગતિ ન હતી કે-આ છેવટની સ્થિતિમાં પણ કોઈ તેને જાગૃતિ આપે, વાત ખરી છે કે જે મનુષ્ય પહેલાંથી જાગૃત થયા નથી, તે આવી છેવટની પ્રયાણુ વખતની વળવળતી સ્થિતિમાં જાગૃત થઈ શકતે નથી.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org