________________
૨૬૬ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
મતભેદ અને અને ગુણગ્રાહિતા
દરેક સ’પ્રદાયમાં વિદ્વાનાના બે પ્રકાર નજરે પડે છે. એક તે આગમપ્રધાન અને બીજો તપ્રધાન. આગમપ્રધાન પડતા હુંમેશાં પેાતાના પર’પરાગત આગમાને સિદ્ધાંતાને શબ્દશઃ પુષ્ટ રીતે વળગી રહે છે, જ્યારે તર્ક પ્રધાન વિદ્વાના આગમગત પદાર્થ વ્યવસ્થાને તર્કસંગત અને રહસ્યાનુકૂલ માનવાની વૃત્તિવાળી હાય છે. એટલે કેટલીક વખતે અન્ને વચ્ચે વિચારભેદ પડે છે. એ વિચારભેદ જે ઉગ્ર પ્રકારના હાય છે તેા કાળક્રમે સપ્રદાયભેદના અવતારમાં પરિણમે છે અને સૌમ્ય પ્રકારના હાય છે તેા તે માત્ર મતભેદ રૂપમાં જ વિરમી જાય છે: જેમાં સ`પ્રદાયના ઇતિહાસનું અવલેાકન કરતાં તેમાં આવા અનેક વિચારભેદ, મતભેદ, સંપ્રદાયભેઢા અને તેનાં મૂળભૂત ઉક્ત પ્રકારના કારણેા બુદ્ધિ આગળ સ્પષ્ટ તરી આવે છે. શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણુ આગમપ્રધાન આચાય હતા. તેશ્રીએ જૈન આગમાસ્નાચ પર પરાગત ચાલ્યા આવતા હતા તેને અનુસરી સંગત ભાષ્ય રચવાનું પ્રધાન કાર્ય કર્યું છે, તેમાં જે ત આમ્નાયાનુકૂળ હોય તેના ઉપયોગ પેાતાના સમનમાં પૂરી રીતે કર્યાં છે અને આગમની આગળ જનાર તર્કને ઉપેક્ષણીય ગણ્યા છે. તેઓશ્રીના પુરાગામી શ્રી સૈિન દિવાકર તર્ક પ્રધાન આચાય હતા. શ્રી સિદ્ધસેન દિવાકરના ગ્રંથા મૌલિક-સિદ્ધાંતપ્રતિપાદક અને પ્રૌઢ વિચારપૂર્ણ છે. તેઓ જેમ તર્કશાસ્ત્રના વ્યવસ્થાપક અને વિવેચક છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org