________________
૨૪૬ ]
પદાર્થ માત્ર શ્રદ્ધાવડે જ ગ્રહણ થઈ શકે છે, તે છતાં પૂર્વપુરુષાએ અનેક ગ્રન્થામાં અને સૂત્રેામાં તેમજ તેની ટીકાએમાં તેનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. સદરહુ નિાદનું સ્વરૂપ એક મુમુક્ષુજન ગુરુગમ સમજેલા, તેમના ઉતારાની લીધેલ કેટલીક નોંધ તેમજ નિગેૠષત્રિશિકા, લેાકપ્રકાશ તથા પ્રસંગતઃ જૈનતસાર વિગેરે ગ્રન્થામાંથી ઉદ્ધરીને અત્ર સ ંક્ષિપ્ત દર્શાવ્યું છે. વિશેષ ખપી જીવાએ તે તે ગ્રન્થે માંચી ગુરુગમદ્વારા સમજવું,
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
'.
નિશ્ચય-વ્યવહારથી દૈવ અને પુરૂષા
દૈવ અને પુરૂષાકાર જેને લેાકેા પ્રારબ્ધ અને પુરૂષાર્થ કહે છે, તે દૈવ અને પુરૂષાકાર તુલ્ય બળવાળા છે એ નિશ્ચય છે. આત્મા અને પુદ્ગલમાં પરિણમન ધા સ્વીકાર કર્યાં પછી આ એ વિના અવસ્થા ઘટતી નથી. દૈવ એટલે શુભાશુભ ક અને પુરૂષાકાર એટલે જીવને સ્વવ્યાપાર એમ બન્નેને અર્થે છે. એ બન્ને પરસ્પર આશ્રયી છે એમ વ્યવહાર–નયાનુસાર કહેવાય છે. નિશ્ચય-નયાનુસાર તો દૈવ અને પુરૂષાકાર પાતપાતાની પ્રવૃત્તિમાં પોતે જ કારણ છે. અને વ્યવહાર–નયાનુસાર તે બન્ને પરસ્પર સાપેક્ષ વૃત્તિવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org