________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૧૧
સંન્યાસ-ત્યાગ અને ક્ષાયિક ધર્મોના આઠમા ગુણસ્થાનકથી પ્રાદુર્ભાવાર્થે પ્રયાસ. ચેાગસંન્યાસ એટલે સંપૂર્ણ કાચિક વૃત્તિના નિરોધ, જેને ‘ અાગિ દશા ’કહેવાય છે, જે શૈલેશીકરણનું ફળ છે. એ જ રીતિએ તે તે ચેાગમાં પ્રવેશ કરવા મિત્રા આદિ આઠ દૃષ્ટિ ( શુદ્ધ પરિણામજન્ય વિશેષ એધ) એ પણ ચાગ જ છે. આ ચોગાની પ્રાપ્તિનું કારણ તે તે અનુષ્ઠાન છે. જેના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગઆ ચાર નામે છે. પૂર્વોક્ત સ્થાનાદિના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા તથા સિદ્ધિ કાય છે અને એના પણ પ્રશમ, સંવેગ, નિવેદ અને અનુકંપા કાય છે.
ચેાગના વાસ્તવિક કાળ સંયમદશાના કાળ છે. તે પૂર્વે ઉપચારથી ચેાગદશા માની શકાય. સમ્યગ્દર્શનના અસ્તિત્વમાં મૂખ્યતયા પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન હેાઈ શકે તથા શાસ્ત્રયાગની સન્મુખતા સંભવી શકે. આમ છતાં અપુનઅઁધકદશાથી પણ યાગના પ્રાર’ભકાળ માની શકાય, પણ તે પૂર્વમાં તે અસંભવિત જ ગણાય. જ્યાં સુધી જીવ ચરમાવર્તી અને નહિ, ત્યાં સુધી એને ચેાગની દશા પ્રાપ્ત જન થાય, એટલું જ નહિ બલ્કે ચેાગ્યતાની પણ પ્રાપ્તિ થાય નહિ. વધુમાં ચાગની દૃષ્ટિએ વાસ્તવિક ચાગઢશાનું શ્રવણ કરવાની પણ ચેાગ્યતા પ્રાપ્ત થાય નહિ. તવિષયિણી જિજ્ઞાસા પણ ચરમાવતમાં જ થાય.
જે જીવ ચરમાવતમાં-છેલ્લા પુર્દૂગલપરાવત માં હાય, સંસારથી સ્વાભાવિક ઉદ્વિગ્ન હાય, તીવ્રભાવે પાપાઁ ન હાય, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિમંત હાય, અસિિનવેશી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org