________________
પારમાર્થિક લેખસ‘ગ્રહ
ગુણાનુ
તેવા જીવાને વાસ્તવ અર્થની પર્યાલાચના, વાસ્ત રાગ, પૂર્વમાં અપ્રાપ્ત એવા પણ અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિથી જનિત પ્રમાદ, વિધિભગજનિત દુઃખ અને તથાવિધ સ’સારભીતિ નહિં હાવાના કારણે એમનું અનુષ્ઠાન અપ્રધાન અમાં-તુષ્ટરૂપ અર્થમાં દ્રવ્યરૂપે સમજવું. માત્ર અનુષ્ઠાન પવિત્ર હાઈ સાંસારિક ભાગલજનક સમજવું, જે ભાગ લ ભાવિમાં સંસાર અને દુઃખવક હૈાય છે. શુભ અનુષ્ઠાનની સદ્વિષયતાના પ્રતાપે જ અભબ્યાના અનતશઃ ત્રૈવેયકામાં ઉત્પાદ શાસ્ત્રમાં શ્રવણુગાચર થાય છે. અભવી ભવાભિનઢીને સુખની પ્રાપ્તિમાં મુક્તિઅદ્વેષ જ મૂખ્ય કારણ છે; પરંતુ અભળ્યે કરેલું શુભાનુષ્ઠાન મુક્તિઅદ્વેષ રૂપે હાચે છતે સત્કૃત (સાચી) મુક્તિરૂપ નથી, કિન્તુ તેની મુક્તિ સ્વગ થી અભિન્નપણે પરિણમિત ડાય છે. એથી જ તેનું અનુષ્ઠાન સદનુષ્ઠાન રાગપ્રયાજક નથી. અતઃ અલબ્યાની ક્દાપિ પણ મુક્તિ હાતી નથી, જ્યારે ભવ્ય ચરમાવર્તી જીવનું મુક્તિઅદ્વેષત્વ સદ્ભૂત મુક્તિરૂપ હાઇ સઘનુષ્ઠાન રાગપ્રયાજક હાય છે. અર્થાત્ અભવ્યેાને લના વિષયમાં દ્વેષ હેાતા નથી, જ્યારે ભવ્ય ચરમાવર્તીને ફૂલ અને ફળના સાધન પ્રત્યે દ્વેષ નથી હોતા. એ રીતે મુક્તિઅદ્વેષ નામકરણ એક હાવા છતાં બન્નેમાં તફાવત જાણવા.
ચપિ જેમ પ્રજ્ઞાપક સદ્ગુર્વાદિકના ચેાગમાં પ્રજ્ઞાપ્ય અપુનમઁધકાદિના અસગ્રહત્યાગ પરપરાએ રત્નત્રયીના હેતુ અને છે, માટે અપુનઐધકાદિનું અનુષ્ઠાન કારણરૂપ દ્રવ્યાનુ છાન કહેવાય છે; તેમ સમૃદ્ધકાદિના પણ અસહ
૧૫
Jain Education International
[ ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org