________________
૨૩૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
ષ્ઠાન ઉપર્યુક્ત આશયપંચક શૂન્ય હોય અર્થાત્ એ આશયરૂપ ઉપયેગ યા તે ભાવથી શૂન્ય હોય તેા તુચ્છ ગણાય, ત્યારે અશુદ્ધના તે વિચાર જ શે કરવા ?
ધમ બીજની લાયકાતવાળા જીવમાં ધબીજનું વાવે તર થયા બાદ દેશનાદિ દ્વારા જો એનું સિંચન કરવામાં આવે, તે અતમાં સદ્ધમની એટલે લેાકેાત્તર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ લેાકેાત્તર ધમ વાસ્તવિક નિળ ચિત્તરૂપ છે અને એ નિર્મળ ચિત્તના શુભ પરિણામજનિત શુભ અનુષ્ઠાનરૂપ છે. જ્યાં સુધી મળને વિગમ થતા નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મના પ્રાદુર્ભાવ થતા નથી. રાગ, દ્વેષ અને મેહ એ મળરૂપ છે. તેમના સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા દ્વારા વિગમ થાય છે. એ વિગમ દ્વારા જેટલી શુભ પરિ તિ થાય એટલે કે–જેટલા શુભ સપા થાય, તેટલા અશમાં ધર્મની પુષ્ટિ થાય છે. એ શુભ ઉપયાગને જ સવિકલ્પ સમાધિ' કહેવામાં આવે છે. એના દ્વારા પુણ્યાનુબધી પુણ્યનું ઉપાર્જન અને દઢીકરણ થાય છેતથા એ રાગાદિના વિગમથી જો ચિત્તની વાસ્તવિક શુદ્ધિ થાય તે કમની નિર્જરા થાય છે અને આત્મા શુદ્ધ દશામાં સ્થિર થાય છે. આ શુદ્ધ દશાને શુદ્ ઉપયાગ' કહેવાય છે, જે નિવિકલ્પક દશારૂપ છે; જેમાં એક્ત્વના આવિષ્કાર થાય છે. આવા પુષ્ટિ અને શુદ્ધિ સ્વરૂપ ધર્માંની પ્રાપ્તિ, સ્થિરતા તથા સફળતા પૂર્વોક્ત આશયપંચદ્વારા થાય છે. આ બન્ને (પુષ્ટિ અને શુદ્ધિ) જો અનુબંધી હોય તે ફળજનક અને છે. એના અનુબંધ પ્રણિધાનાદિરૂપ ભાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org