________________
૧૬૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રંથમાલા
અહૈં શબ્દ એ પરમાત્માનું નામ છે. અર્ધે એટલે લાયક વિશ્વમાં જે લાયકમાં લાયક તત્ત્વ છે તે મઢે છે. જેની આગળ વિશેષ લાયકાત બીજા ફાઇની ન હેાય તેને સૂચવનારા શબ્દ અä છે, તેમજ અર્જુ શબ્દ એ સિદ્ધચક્રના બીજમત્ર છે. સિદ્ધસમુદાય તે સિદ્ધચક્ર છે, જેમાં વિશ્વના તત્ત્વરૂપ દેવ, ગુરુ અને ધમ-એ ત્રણેય તત્ત્વાના સમાવેશ થાય છે.
અરિહંત અને સિદ્ધ-એ એની અંદર દેવના સમાવેશ થાય છે, આચાય, ઉપાધ્યાય અને મુનિઓને ગુરુવ માં સમાવેશ થાય છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપએ ચારના ધમમાં સમાવેશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થવાના સાધનો તે ધમ છે. આત્માદિ વસ્તુના આધ તે જ્ઞાન છે. તેની દૃઢ શ્રદ્ધા તે દન છે. જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વંન કરવું તે ચારિત્ર છે. સ` ઇચ્છાઓના નિરાધ કરવા તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે. ઉપરના પાંચ પરમેષ્ઠિ સાથે એ ચારને મેળવતાં નવ થાય છે. એ નવના સમુદાયને સિદ્ધચક્ર કહે છે. તે નવના વાચક શબ્દ ર્દૂ શબ્દ ખીજરૂપ હાવાથી તેમાં શ્રી સિદ્ધચક્રના સમાવેશ થાય છે. આ દેવ, ગુરુ અને ધમ એ આત્માની ચડતી ભૂમિકા છે. તેનું લક્ષ રાખી જાપ કરવા તે આત્માના શબ્દરૂપે જાપ કરવા ખરાખર છે. તે ‘ૐ અહૈં નમઃ આ જાપ છે. આ જાપ ગંભીર શબ્દવાળા છે. આ મંત્રના ક્રોડા જાપ કરવા જોઈ એ. જાપ કરવાથી હલકા વિચાર આપણી આગળ આવતા નથી અને મન બીજે લટકી પાપ આંધતું મધ થાય છે, ઝ્રકારના જાપથી આપણી તરફ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org