________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૯૩
પૂર્ણાંક એ આઠ પાલન કરે છે, તેમજ એ ચારિત્રગાત્ર મેલથી મલિન બને છે ત્યારે આઠ તેનું સÀાધન કરે છે. આ પ્રમાણે માતાની પેઠે જનન, પરિપાલન અને સંશાધનરૂપ ક્રિયાઓ આ આઠ કરે છે, એથી એને ‘ આઠ પ્રવચન માતા' તરીકે ઓળખાવાય છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું જે ચારિત્ર, તે જ સમ્યક્ચારિત્ર છે.
આઠે પ્રવચન માતામાં દ્વાદશાંગીના સમાવેશઈૌસમિતિમાં પ્રાથમિક અહિંસાવ્રતને અંતર્ભાવ થાય છે. ખીજા બધા ત્રતા આ વ્રતરૂપ સરાવરની પાળ સમાન હાવાથી તેને પણ આમાં જ અંતર્ભાવ શકય છે. ભાષાસમિતિ એ નિરવદ્ય વચનરૂપ છે, એટલે સમગ્ર વચનપર્યાયના અને એથી કરીને સ ́પૂર્ણ દ્વાદશાંગીના એમાં અંતર્ભાવ થાય છે; કેમકે-દ્વાદશાંગી કાંઈ વચનપર્યાયથી ભિન્ન નથી. એ પ્રમાણે એષણાસમિતિ વિગેરે માટે વિચારી લેવું. અથવા આ આઠેય પ્રવચન માતા સમ્યક્ચારિત્રરૂપ છે. ચારિત્ર એ જ્ઞાન અને દર્શન વિના હાય જ નહિ અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી દ્વાદશાંગી અથની દૃષ્ટિએ ભિન્ન નથી. એટલે કે-દ્વાદશાંગીના એમાં અતર્ભાવ થાય છે, માટે ચારિત્રધારી મુનિએએ પ્રમાદના ત્યાગ કરીને આ આઠેય પ્રવચન માતાની ઉપાસના કરવી જોઇએ; કેમકે તેમાં સ પ્રવચનનું રહસ્ય સમાયેલું છે.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org