________________
૨૦૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
ગૃહસ્થ પાસે નીતિનું દ્રવ્ય છે પણ તે આવ્યા નથી. રાજાએ ગાડી મેક્લીને તેને ખેલાવી મંગાવ્યેા. તે ગૃહસ્થ ગાડીમાં ન બેઠે, પણ પગે ચાલતા રાજા પાસે હાજર થયા. હાથ જોડીને તેણે રાજાને પ્રાથના કરી કે-શે। હુકમ છે?” રાજાએ કહ્યું કે- પાંચ સેાનામહેાર જોઈએ છે. ’ તે ગૃહસ્થે કહ્યું કે- મારી પાસે નીતિનું દ્રવ્ય છે, પણ મહેલના પાયામાં નાંખવા હું તે ન આપી શકું; કારણ કે–મહેલ વિષયાનું સ્થાન બનશે, મેાટી મેાટી વેશ્યાઓના નાચ-મુજરા થશે, મદિરા-માંસની મહેફીલેા ઉડશે અને બીનગુન્હેગારાને પણ પીડવાનું કેન્દ્ર થશે, માટે આ મહેલના પાયામાં મારું દ્રવ્ય ન વપરાય. મને માફ્ કરશે! !' પેાતાની સામે પેાતાને પ્રજાજન આવી રીતે ખેલવાની હિંમત કરે તેથી રાજા સ્હેજ આશ્ચય પામ્યા અને આંખ લાલ કરીને ખાલી ઊઠચો ૩–‘તું સાનામડાર આપે છે કે નહિ ?' જોશીમહારાજ ખેલી ઊઠચા કે– રાજાજી હવે તે આ પૈસા પણ અન્યાયના થઈ ગયા, કારણ કે-તમે અનીતિથી લેવા માંગે છે. હવે ખાતમુહૂત્ત વીતી ગયું છે માટે તે વાતને જવા દો.’
રાજાને મનમાં એમ થયું કે–જોશીમહારાજ નીતિ– અનીતિના દ્રવ્યની અસરની જે વાત કરે છે તે સાચી છે કે ખાટી, તેની મારે પરીક્ષા કરવી જોઇએ. એ પ્રમાણે વિચાર કરીને તેમણે પાતાની એક મહેાર અને પેલા ગૃહસ્થની એક મહાર-એમ બન્ને મહારા દિવાનના હાથમાં મૂકી. દિવાને વિચાર કર્યો કે-શેઠની ગીની કે જે નીતિથી મેળવેલ છે, તે હું પાપી માણસના હાથમાં મૂકું તે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org