________________
૨૦૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
માર્ગાનુસારીનું પ્રથમ લક્ષણ
Jain Education International
—ન્યાયસ પન્નવિભવ
નીતિ-અનીતિના દ્રવ્યના પ્રભાવ
આપણા જૈનશાસ્ત્રમાં માર્ગાનુસારીના પાંત્રીશ ગુણા પૈકી પ્રથમ ગુણ ન્યાયસંપન્નવિમલ” આવે છે. ન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી આ લેાક અને પરલેાકનું હિત-કલ્યાણ થાય છે. દ્રષ્યપ્રાપ્તિના ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે, એમ સિદ્ધાંતવાદી કહે છે. ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યની પ્રાપ્તિમાં તેના અંતરાય કરનારા કર્મના અવશ્ય નાશ થાય છે. તે લાલાંતરાય કમના નાશ થવાથી ઉત્તરકાળે એટલે આગામી કાળે અસિદ્ધિ ઇચ્છિત વૈભવની પ્રાપ્તિના આવિર્ભાવ થાય છે. અન્યાયથી વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં દ્રવ્યલાભ થાય અને ન પણ થાય, પરંતુ પરિણામે હાનિ તે નિઃસંદેહ અવસ્ય થાય છે. અન્યાયથી વ્યવહારપ્રવૃત્તિ કરનાર કોઈ પાપાનુખ શ્રી પુણ્યના ઉદયવાળા જીવને દ્રવ્યલાભ થાય છે, પણ તેવી અન્યાયી પ્રવૃત્તિથી આંધેલા પાપ નિયતપણે પેાતાનું ફળ આપ્યા સિવાય ઉપશમ પામતાં જ નથી. અન્યાયેાપાર્જિત દ્રવ્ય તે આ લેાકને પરલેાકમાં અહિતનું જ કારણ છે, એમાં શંકાને સ્થાન નથી.
સૌ કોઈ પેાતાના અંતરાત્માને પૂછી જૂઓ કે-તમે જે ધન પેદા કર્યું છે અથવા કરી રહ્યા છે, તે ન્યાયથી કે અન્યાયથી ? યાદ રાખશે! કે-અન્યાયથી ઉત્પન્ન કરેલા પૈસા જીવનને ભ્રષ્ટ કરે છે. આજે સાધુઓ, ગૃહસ્થા અને રાજા
For Private & Personal Use Only
www.jainelibrary.org