________________
છાદિત કરી છે. પુછના વિશે પ્રકારની વચ
૧૯૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાળા પરવવું તે કુશલ પ્રવૃત્તિરૂપ બીજા પ્રકારની મનગુપ્તિ છે અને કુશલ–અકુશલ મનવૃત્તિના નિધપૂર્વક તમામ ચોગના નિરોધની અવસ્થા દરમિયાન આત્મરમણતા, એ રોગનિરોધરૂપ ત્રીજા પ્રકારની મને ગુપ્તિ છે.
વચનગુપ્તિના બે પ્રકારે-મુખ, મસ્તક, આંખ, હાથ વિગેરેની અર્થસૂચક ચેષ્ટારૂપ સંજ્ઞા વિગેરેના ત્યાગપૂર્વકનું મૌન, તે મૌનાવલંબનરૂપ પ્રથમ પ્રકારની વચનગુપ્તિ છે અને વાચના, પૃચ્છના વિગેરેને વિષે મુખવસ્ત્રિકાથી આછાદિત કરી વાચાનું નિયંત્રણ કરવું, તે વાગનિયમરૂપ બીજા પ્રકારની વચનગુપ્તિ છે. આ બે ભેદે દ્વારા વચનગુપ્તિથી વાણીને સર્વથા નિરોધ તેમજ સમ્યગ ભાષણ–એ બન્ને સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. ભાષા સમિતિમાં તે યથાર્થ રીતે વચનપ્રવૃત્તિ માટે જ અવકાશ છે. એથી વચનગુપ્તિ અને ભાષાસમિતિનું અંતર સ્પષ્ટ થાય છે.
કાયગુપ્તિના બે પ્રકારે–દેવાદિકૃત ઉપસર્ગો કે પરિષહોના પ્રસંગમાં પણ કાત્સગ સેવતા મુનિના શરીરની સ્થિરતા અથવા સર્વ યોગના નિષેધ સમયની કેવલજ્ઞાનીની કાયિક નિશ્ચલતા, તે “કાયિક ચેષ્ટનિવૃત્તિરૂપ” પ્રથમ પ્રકારની કાયશુદ્ધિ છે; તેમજ શાસ્ત્રમાં સૂચવ્યા મુજબ શયન, આસન, નિક્ષેપ (મૂકવું), ગ્રહણ અને ચંક્રમણ વિષે કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી, તે “ચેષ્ટા નિયમરૂપ બીજા પ્રકારની કાયમુર્તિ છે.
દૃષ્ટાંત-કઈ એક સાધુએ સાથે સાથે વિહાર કર્યો. એક અરણ્યમાં મુકામ થયે. તે અરણ્યમાં ભૂમિ બહુ જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org