________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
સમભાવપ્રાપ્ત જીવની દશા
પ્રિય અને અપ્રિય એવા ચેતન-અચેતન પદ્મામાં જેનું મન માહ પામતું નથી, તે સમભાવને પ્રાપ્ત થયેલે છે એમ જાણવું. કોઈ પાતાના હાથવતી ગેાશીષ ચન્દ્રનનું વિલેપન કરે કે કાઈ વાંસલાથી છેદન કરે, તા પણ બન્નેમાં સમાનવૃત્તિ હૈાય ત્યારે સર્વોત્તમ સમભાવ પ્રાસ હાય છે. કાઈ પ્રસન્ન થઇને સ્તુતિ કરે કે કાઈ ગુસ્સે થઇને અપમાન કરે, તા પણ જેનું ચિત્ત તે બન્નેમાં સરખું વર્તે છે, તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી થતા અને ક્લેશજનક એવા રાગાદિની ઉપાસના શા માટે કરવી ? તેને બદલે વગર પ્રયત્ને મળી શકે એવા અનેક ખાવાયાગ્ય, ચાટવાયાગ્ય, ચૂસવાાગ્ય અને પીવાયેાગ્ય-એમ ચાર પ્રકારના સુખ આપનારા મનેાહર પદ્માર્થાંમાં સમભાવના આશ્રય કરવા ચેાગ્ય છે. ખાત્રાયેાગ્ય, ચાટવાયાગ્ય અને ચૂસવાયાગ્ય પદાર્થોથી વિમુખ ચિત્તવાળા ચેાગીઓ પણું સમભાવરૂપ અમૃત વારંવાર પીવે છે. આમાં કાંઈ ગુપ્ત નથી તેમ કાઈ ગુપ્ત રહસ્ય નથી, પરન્તુ અજ્ઞ અને બુદ્ધિમાનાને માટે એક જ ભવવ્યાધિને શમન કરનારું સમભાવરૂપ ઔષધ છે. જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વત પદ પામી શકે છે, તે આ સમભાવના પરમ પ્રભાવ છે. જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે, તે મહાપ્રભાવયુક્ત સમભાવને નમસ્કાર કરું છું. હું ( ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી ) સર્વ શાસ્ત્રના રહસ્યને
Jain Education International
[ ૧૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org