________________
૧૯૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
સ્થૂલ સાવદ્ય યાગના ત્યાગ કરે છે, કઈ એ વ્રત સંબધી યાવત્ કાઈ સત્રવિષયક અનુમતિ વર્જીને સાવદ્ય યાગના ત્યાગ કરે છે.
અનુમતિ ત્રણ પ્રકારે છે. ૧-પ્રતિસેવાનુમતિ, ૨-પ્રતિશ્રવણાનુમતિ, અને ૩-સંવાસાનુમતિ. તેમાં જે કાઈ પાતે કરેલા કે બીજાએ કરેલા પાપકાયની પ્રશંસા કરે તથા સાવદ્યાર’ભથી તૈયાર કરેલા ભાજનને ખાય ત્યારે ‘પ્રતિક્ષેત્રનાનુમતિ' દોષ લાગે છે, પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવદ્ય કાયને સાંભળે તેને સંમત થાય પણ તેને નિષેધ ન કરે ત્યારે ‘પ્રતિશ્રયળાનુમતિ’ દોષ લાગે છે અને હિંસાદિ સાવદ્ય કા માં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પરંતુ તેના પાપકા ને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને ‘સંવાણાનુમતિ’ દોષ લાગે છે. તેમાં જે ‘સંવાસાનુમતિ’ સિવાય સર્વ પાપવ્યાપરના ત્યાગ કરે છે તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે અને સંવાસાનુમતિના પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે યુતિ-સથા પાપવ્યાપારથી વિરમેલે સાધુ કહેવાય છે. કહ્યું છે કે-‘સમ્યગ્દર્શન સહિત પેાતાની શક્તિના પ્રમાણમાં વિરતિને ગ્રહણ કરતા એક વ્રતથી માંડી છેવટ સંવાસાનુમતિ સિવાય સર્વથા પાપવ્યાપારના ત્યાગી દેશવરતિ કહેવાય છે. તે દેશિવરતિ આત્મા પરિમિત વસ્તુના ઉપયાગ કરતા અને અપરિમિત અનંત વસ્તુના ત્યાગ કરતા પરલાને વિષે અપરિમિત અનત સુખ પામે છે.' આ દેશવિરતિપણું અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષયાપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિસમ્યગદૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org