________________
પર ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
કરતું હાય, તેમ તેના મનમાં વગર કિમતના વિચારો આમતેમ ઘૂમ્યા કરે છે અને તેના પરિણામનું પણ તેને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યેાના મન વિકળ કૈ અસ્તવ્યસ્ત કહેવાય છે. પરિશ્રમ કરતાં પણ આવી વિકળતાથી મનુષ્ય ઘણા જીણૢ થાય છે. પરિશ્રમ અધિક લાગતા ન હાય તે જેમ યત્રને હાનિ થતી નથી પણ ઊલટુ પ્રખળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક ચત્રને માટી હાનિ પહોંચે છે. આવી વિળતાવાળા વિચારાનું કારણ તપાસતાં જણાશે કે તે નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શાક કે તેવા જ કાઈ કારણથી પીડાતા હૈાય છે. આવા મનુષ્યાએ આ વિકળતાવાળી સ્થિતિમાંથી મુક્ત થવા માટે કર્માંના ઉત્તમ નિયમ ઉપર આધાર રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. તેઓએ આ પ્રમાણે સંતાષવૃત્તિ હયમાં સ્થાપન કરવી કે“ કના નિયમને અનુસરીને સર્વ વૃત્તાંતા અને છે. ” અકસ્માત્ કાંઈ પણ થતું નથી. જે કાંઈ કમ પ્રાપ્ત કરાવે છે તે જ આપણને પ્રાપ્ત થાય છે. પછી તે ગમે તે રસ્તેથી આવે. જેવી હાનિ આપણા ભાગ્યમાં નથી-કમમાં નથી, તેવી હાનિ આપણને કાઇ કરી શકે નહિ. જે દુઃખ કે પીડા પૂર્વકૃત કર્માંથી આપણી સન્મુખ આવે તે ભાગવવાને સજ્જ થવું, શાંતિથી તેના સ્વીકાર કરવા તથા તેને અનુકૂળ થવું. આ જ નિયમને આધીન થવાથી તેની તેવી વેદના કે વિકળતા ઘણા અંશે ઓછી થઈ જશે. આવા વિચારાના નિત્ય અભ્યાસ રાખીએ તેા મનની વિકળતા દૂર થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org