________________
૧૫૬ ]
શ્રી જી. એ. જેચન્થમાલા
ૐ સર્વે નમઃ મંત્રને જા૫ અને
તેનું માહાભ્ય એક રાજા અને એક રંક, એક સુખી અને એક દુઃખી, એક રેગી અને એક નિરગી-આવી વિવિધતા વિશ્વમાં આપણ નજરે પડે છે, તેનું ખરું કારણ પુન્ય અને પાપ છે. પુન્યથી જીવો સુખી થાય છે અને પાપથી છે દુઃખી થાય છે.
વિશ્વમાં કાર્યકારણના નિયમ અચળ છે. કારણ વિના કાર્ય થતું નથી. સુખ-દુઃખ ઉત્પન્ન થવાનાં કાર્યો તેના કારણની અપેક્ષા રાખે છે. કારણ પહેલું અને કાર્ય પછી. આ નિયમાનુસાર અત્યારની મનુષ્યની સ્થિતિ પૂર્વનાં કર્મોનુસાર બનેલી છે.
ધનાદિ અનુકૂળ સાધનની પ્રાપ્તિમાં પુરુષાર્થની સાથે પુન્યપ્રકૃતિ હોય તે જ મનુષ્ય સફળતા પામે છે. પરમાર્થ અને પરોપકારનાં કાર્યોથી જ પુન્ય ઉપાર્જન કરે છે. મન-વચન-શરીર અને ધનાદિથી સદુપયોગ કરવાથી પુન્ય બંધાય છે અને તેથી જીવો સુખી થાય છે. પરમાત્માનું
સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થાય છે અને વિશેષ પ્રકારે પુત્ય બંધાય છે. જીવ ઉત્તરોત્તર આગળ વધે છે.
પરમાત્માના નામનું સ્મરણ ગરીબ અને ધનાઢય, બાળ, યુવાન અને વૃદ્ધ, સુખ અને દુઃખી-દરેક જી કરી શકે છે. જેને વખત ઓછો મળતો હોય તેવા હાલતાં, ચાલતાં, સૂતાં, બેસતાં અને કામકાજ કરતાં પણ પ્રભુસ્મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
ww