________________
૨૪ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વિગેરે સંયોગો જોઈતદનુસાર વિવેકપૂર્વક વાદ કર. વિજ્યલક્ષ્મીને ચાહનારની સાથે વાદ કર અસ્થાને નથી, પણ સમય, પ્રસંગ ઓળખી લેવું જોઈએ. સામગ્રી અનુકૂળ રહે તેવાની સાથે જે ઉચિત રીતે વાદ કરવામાં આવ્યો હોય તે શાસનની પ્રભાવના થાય છે અને મહત્વ પુણ્ય મેળવાય છે, પરંતુ ઈતર દર્શનીયાદિ બકવાદી, વાપટુ ધમષીની સાથે તે ભૂલેચૂકે પણ વાદના પ્રસંગમાં ન ઉતરવું.
ભ. શ્રી. હરિભદ્રસૂરિજી સ્વરચિત ગબિન્દુ ગ્રન્થરત્નમાં પ્રતિપાદિત કરે છે કે-કુતર્ક જનિત વાદ વ્યર્થ છે, તત્ત્વસિદ્ધિ મેળવવાનું સાધન તો ચોગ જ છે. "एवं च तत्वसंसिवेर्योग एव निबन्धनम् । अतो यद् निश्चितैवेयं नान्यतस्त्वीदृशी कचित् ॥ अतोऽत्रैव महान् यत्नस्ततत्त्वप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यों वादग्रन्थस्त्वकारणम् ॥"
અર્થાત–એ પ્રકારેતસસિદ્ધિ મેળવવાનું સાધન ચિગ” જ છે. એગથી જેવી રીતે તત્વસિદ્ધિ નિશ્ચિત થાય છે તેવી રીતે બીજાથી થતી નથી. એ માટે એમાં જ (ગમાં જ) તે તે તને યથાર્થ સ્કુટ પ્રતિભાસ કરવા માટે પ્રેક્ષાવાને પ્રયત્ન કરવો જોઈએ. એને માટે વાદના ગ્રન્થ કારણ નથી.
વિદ્વાનોની સભામાં અનેક પ્રકારના વાદ-પ્રતિવાદ થતાં જોવામાં આવે છે, પરંતુ એથી તત્ત્વને અન્ત પ્રાપ્ત થત નથી. એ વિષે ઘાંચીના બળદનું ઉદાહરણ આપી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ભગવાન આગળ કથન કરે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org