________________
પારમાર્થિક લેખસ ગ્રહ
વિરતિ વિચારણા
‘વિરતિ’ એટલે ‘ મૂકાવું અથવા રતિથી વિરૂદ્ધ, એટલે રતિ નહિ તે. અવિરતિમાં ત્રણ શબ્દના એ સમધ છે કે-અ +વિ + રતિ. અ-નહિ + વિવિરૂદ્ધ + રતિ-પ્રીતિમાહ એટલે પ્રીતિ-માહ વિરૂદ્ધ નહિ તે ‘અવિરતિ ’ છે. તે અવિરતિપણું પાંચ ઇંદ્રિય, છઠ્ઠું મન, પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ–એમ બાર પ્રકારે છે.
[ ૧૩૫
એવા સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી, ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલાકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે.
કાઈ જીવ કાંઈ પદાર્થ ચેાજી મરણ પામે અને તે પદ્મા'ની ચેાજના એવા પ્રકારની હાય કેતે ચાજેલા પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે, તા ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે. જો કે જીવે બીજે પર્યાય ધારણ કર્યોથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થીની ચાજના કરેલી છે તેની તેને ખબર નથી, તે પણુ તથા હાલના પર્યાયના સમયે તે જીવ તે ચેાજેલા પદાથ ની ક્રિયા નથી કરતા, તા પણ જ્યાં સુધી તેના માહભાવ વિરતિપણાને નથી પામ્યા, ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે.
હાલના પર્યાયના સમયે તેના અજાણપણાના લાભ તેને મળી શક્તા નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org