________________
કુર ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
છે. આ વ્રતાદિ લેવાં તે મેહશત્રુની સામે કિલ્લા અધ કરવા જેવું છે. લિા બંધ કર્યાંથી કાંઈ શત્રુ ચાલ્યા જતા નથી કે શત્રુના નાશ થતા નથી. તેની સામે ખૂલ્લી લડાઈ તા કરવી જ પડવાની છેઃ પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે માહના ઉપદ્રવ જીવને આછા હાય છે અને તે વખતમાં રાજા જેમ લડાઇની સામગ્રી મેળવી લે છે, તેમ આ જીવ ઉપશમભાવનું મળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું ખળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કમ ઉદયમાં આવે છે, ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કમ ના ઉય નિષ્ફળ કરીને કની નિર્જરા કરે છે. નવા કર્માં ન ખાંધવા અને જુના સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે ભાગવી લેવાં, તે કમના ઉયને નિષ્ફળ કરવા ખરાખર છે.
ભગવાન શ્રી મહાવીરદેવની માફક કાઈ આત્મા વિશેષ મળવાન હાય તે તે ઉય આવેલા કર્મોને ભાગવી નિષ્ફળ કરે, પણ તે સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરીને જે માડા ઉડ્ડય આવવાના હાય તેને તે તે નિમિત્તોવડે મહાર લાવી સમભાવે નિર્જરી નાંખે છે. આવા સમર્થ આત્મા માટે નિર્જન પ્રદેશમાં રહેવાના હેતુક થી ડરવાના કે તે હઠાવવાના સાધના પેાતાની પાસે આછાં છે તે મેળવવા માટેના નથી, પણ પેાતાના કુ ક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનામાં મનુષ્ય વિજ્ઞરૂપ ન થાય—વિક્ષેપ કરનાર ન થાય તે હાય છે, અને તેટલા માટે પણ નિનસ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org