________________
૭૦ ]
કરવાથી કર્મ પુદ્ગલાના સંબધ કમ બધથી મુક્તિ છે.
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છૂટી જાય છે, જેનું નામ
આત્મા જે વસ્તુ છે તેને તે રૂપે જાણવી અર્થાત્ સત્ને સપે જાણવું, તે મિથ્યાત્વનું વિરોધી સમ્યગ્દર્શન છે. આત્મા નિત્ય છે, સત્ય છે, પવિત્ર છે, આનદસ્વરૂપ છે. અને ખરેખર સમજવાથી અને પ્રવૃત્તિના સર્વ પ્રસગામાં તે જ્ઞાન ટકાવી રાખવાથી મિથ્યાત્વથી આવતાં કર્મ પુદ્ગલા અટકી જાય છે. આ સત્યના પ્રકાશ પ્રમળ થતાં વિવિધ પ્રકારની માયિક ઈચ્છાએ આછી થઈ જાય છે. અને જે ઈચ્છા થાય છે તે પેાતાને અને પરને આનંદપ થાય તેવી થાય છે. તેમ થતાં અર્ણિત નામની કમસંબંધ ટકાવી રાખનાર ખીજી લાગણીથી આવતાં કર્મો પણ અટકી જાય છે.
આત્મા તરફ જેમ જેમ પ્રેમ વધતા તેમ ઈચ્છાએ પણ આત્માને પોષણ મળે છે. વળી તેને લઇને ક્રોધ, માન, માયા અને લાભની પ્રવૃત્તિ મંદ થઇ જાય છે, કેમકે-પુદ્ગલેા મેળવવાની ઈચ્છા માટે જ ક્રોધાદિને ઉપયોગ કરવા પડે છે. તે ઈચ્છાઓ મધ થતાં ક્રોધાદ્મિની પ્રવૃત્તિ પણ અટકી જ પડે અને કષાચની પ્રવૃત્તિ મંદ થતાં તે પ્રસંગે તેટલી મન-વચન-શરીરની પ્રવૃત્તિ હાય છતાં તે નિરસ હોવાથી કર્મ પુદ્ગલેને આકર્ષવાનું બળ તેમાંથી આછું થઇ ગયેલું હાય છે, તેથી આત્માના કમ પુદ્ગલા સાથેના સંબંધ આછા થતા જાય છે અને પૂર્વે જે અજ્ઞાનદશામાં સબધ બાંધેલા હાય છે તે
Jain Education International
જાય છે, તેમ તેવી જ થાય
For Private & Personal Use Only
www.jainelibrary.org