________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૪૧
કરવાથી અંતરત્યાગ, અંતરવૈરાગ્ય, અડગ શ્રદ્ધા, અનન્ય ભક્તિ, અભિગ્રાહિક મિથ્યાત્વત્યાગ, કષાયની ઉપશાંતિ અને આત્માને સ્વાનુભવ કરવામાં પરમ સહાયક સુવિચારશ્રેણી વિગેરે સમ્યક્ત્વસ્થિતિને પ્રાપ્ત કરાવનાર આત્મિક ગુણ્ણાની પ્રાપ્તિ થાય તે વ્યવહાર નય'ની દૃષ્ટિ કહી શકાય. આ સવ્યવહારથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
૪. ઉપરૈાક્ત સદ્વ્યવહારથી અન તાનુબંધી કષાય તથા ત્રણ માહનીય-એ સાત પ્રકૃતિના ક્ષય વા ક્ષચેપશમ કરી આત્માની વિશુદ્ધિ થવાથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય, આત્મદર્શનની ઝાંખી થાય અર્થાત્ આત્માને આત્માના અનુભવ થાય, તે શુદ્ધ સમકિત વા ‘ઋજીસૂત્ર’ નયનો દૃષ્ટિ કહી શકાય.
૫. આત્માની વિશુદ્ધિ થવાથી ઉત્તરાત્તર આત્મશ્રેણીએ ચડતાં, ઘાતિકમના ક્ષય કરવાની અતિ વિશુદ્ધ દશારૂપ ક્ષપશ્રેણીએ ‘ચડતાં, કૈવલજ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ શબ્દગમ્ય થવાથી, તે ‘શબ્દ ન'ની દૃષ્ટિ કહી શકાય.
૬. ઘાતિકને ક્ષય કરવાની અંતિમ શક્તિ ખારમા ગુણસ્થાને થાય, તે સમભિત નચ’ની દૃષ્ટિ કહી શકાય.
૭. અને જેમ છે તેમ આત્માની પૂર્ણ નિવારણ દશા, તે ‘એવભૂત નય’ની દૃષ્ટિ.
ટૂંકામાં અંતર’ગ કાર્ય રૂચિ તે નૈગમ, તતકારણુ 'ગ્રહસમ્યગ્રહણ તે સગ્રહ, તેના સમ્યગ વ્યવહારપ્રયાગ તે વ્યવહાર–આમ સકારણેાના સમ્યવ્યવહાર કરતાં કાર્ય થવાની સન્મુખતા-હાજરપણું થાય તે ઋજુસૂત્ર, કાના અશ પ્રગટ થાય તે શબ્દ, કે જેથી કા થવા માંડ્યું;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org