________________
૪૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
એમ યથા અમાં શબ્દપ્રયાગ કરી શકાય. કાના ઉત્તરાત્તર અધિકાધિક અંશ પ્રગટ થતાં થતાં યાવત્ પૂર્ણ કાર્યમાં એક અંશ ન્યૂનતા-ઊણાપણું રહે ત્યાં સુધી સમભિરૂઢ અને સપૂર્ણ કાર્યાંનું પ્રગટપણું તે એવ’ભૂત.
આ સાત નયેામાંથી ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂતએ ચાર નયા અનુક્રમે થાડા અંશ વ્યક્ત, અર્જુ અંશ વ્યક્ત, મહેતર અંશ વ્યક્ત અને સર્વ અંશ વ્યક્તને માનનારા ભાવ નય કહેવાય છે. બાકીના ત્રણ નય વ્યક્ત સ્વભાવે નથી જેને દ્રવ્ય નય કહેવાય છે. કેટલાકેા ઋજીસૂત્રને દ્રવ્યમાં ગણે છે, પરં'તુ તે અપેક્ષાકૃત ઢાઈ વિરાધને સ્થાન નથી. દુઃષમકાળમાં દિવાકર, સમાન પ્રખર, તાર્કિક શ્રી સિદ્ધેન દિવાકરજી ઋજીસૂત્રને ભાવનયમાં ગણે છે. નયનું સ્વરૂપ અનેક દૃષ્ટિએ વિચારી શકાય છે. એકબીજાના વિરાધ શમાવવામાં પણ આને જ ઉપયાગ થઈ શકે છે. તે વિષે જિનાગમમાં ઘણું કથન છે. શ્રી જિનભગવાને નય-સ્યાદ્વાદનું સ્વરૂપ એટલા જ માટે રાગદ્વેષના ઉપશમ માટે જ ઉપદેશ્યું છે.
વાચક સજ્જને! હુંસચચુ ન્યાયે આમાંથી સાર-પરમાને ગ્રહણ કરશે. આ શાસ્રપદ્ધતિએ નયનું સ્વરૂપ નથી, શાસ્ત્રમાં પરકૃત આશય-અપેક્ષા સમજવા માટે જે માપ ભરવાની પાલી આદિનું ષ્ટાંત આપેલું છે તથાપ્રકારે આ નથી, કિન્તુ આત્મશ્રદ્ધાનું અનુમાપન સમજવા Đાંતરૂપે આ નયઘટના છે અને એ રીતે મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ શ્રી ચંદ્રપ્રભ જિનસ્તવનમાં પ્રભુની ઉત્સ-અપવાદ સેવામાં
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org