________________
૩૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
આંશિક અર્થના સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રગટ થતાં અટકાવે છે.
પ્ર—કાઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુનય, નય અને સ્યાદ્વાદ—એ ત્રણે શ્રત ઘટાવવાં હાય તે ઘટી શકે ખરાં ? અને ઘટી શકે તે શી રીતે ?
-કેાઈએ જગના નિત્યપણા કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યાં કે-જગત્ નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આના ઉત્તર આપ નાર વક્તાને જો પ્રમાણથી એવા નિશ્ચય થયા હાય કેજગત્ નિત્ય-અનિત્ય ઉભયરૂપ છે; અને તે પછી તે ઉત્તરમાં જણાવે છે કે-જગત્ નિત્યરૂપેય છે અને અનિત્યરૂપેય છે. તા એ ઉત્તરમાં એક જ વસ્તુ પરત્વે પરસ્પર વિરેાધી એવા એ અંશેાના પ્રતિપાદન એ વાક્યા હૈાવા છતાં તે અને મળી સ્યાદ્વાદશ્રુત છે, કારણ કે એ પ્રત્યેક વાય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પેાતપેાતાની દૃષ્ટિએ પ્રતિપાદન કરે છે અર્થાત્ પેાતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રગટ કરે છે, છતાં પ્રતિપક્ષીની મર્યાદાના તિરસ્કાર કે સ્વીકાર કરતા નથી. ઉક્ત બને વાક્ચામાંથી કાઈ એકાદ જ વાક્ય લઈએ તે તે નયશ્રુત હાઈ શકે, પણ એ ત્યારે જ કે જો વક્તાએ એ વાકયને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા માટે ચેાજેલું હાવા છતાં વિરાધી ખીજા અશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હાય. આથી ઊલટું એ એ વાકયેામાંથી કાઇ એક વાક્ય દુયશ્રુત હેાઈ શકે, પણ તે ત્યારે કે જો વક્તા એ વાક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org