________________
શ્રી જી. અ, જૈન ગ્રન્થમાલ
ઉ—હા, મધ્યમ પદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રષ્યાર્થિક અને પાછળના ચાર પદ્મચાર્થિક છે. પ્રથમના ચાર અનય અને પાછળના ત્રણ શબ્દનય છે. માત્ર અહીં એ સાત નામ આપીશું. વિગતમાં નહિ ઉતરીએ. વધારે વિગત અન્યત્ર ચીશું. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુ સૂત્ર (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, અને (૭) એવભૂત.
૩૬ ]
આત્મઅસ્તિત્વ સિદ્ધિતાએ સાધનાદિ સિદ્ધિ
આત્માનું તત્વ સિદ્ધ થવાથી ધર્મ, અધર્મ, પુન્ય, પાપ વિગેરેનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. જે આત્માનું અસ્તિત્વ ન સમજાય તે ધર્મ-અધર્માદિની હયાતિ બુદ્ધિગમ્ય થતી નયો, અને તેમ થવાથી નાસ્તિકભાવની પ્રાપ્તિ થવાના સંભવ રહે છે. ધર્મઅધર્માદિની હાર્યાત છતાં તે ન સમજાયાથી નાસ્તિકભાવ થાય, તે આત્મા ઈંદ્રિયાસક્ત બની અનેક દુષ્કૃત્યાને આધીન થઈ નિષ્વસ પરિણામી થાય છે. તેમ થવાથી કલ્યાણુ સાધવાને યેાગ્ય થઈ શકતે નથી. માટે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સાધનાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, સાધને નું અસ્તિત્વ સિદ્ધ થવાથી સત્કાર્યોં તરફ પ્રીતિ અને અસકત્તબ્યા તરફ ઉપેક્ષા રહે છે, ધર્મ વા આત્મશ્રેય સાધવાની દૃઢ જિજ્ઞાસા થતાં દયા, શાંતિ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણા ઉત્પન્ન થાય છે અને આત્મા સન્માર્ગે સન્મુખ અને છે, જેને મુમુક્ષુદા કહે છે. તેવી સાચી મુમુક્ષુભાવના ઉત્પન્ન થવાથી આત્મશ્રદ્ધા થાય છે અને તેને શુદ્ધ વ્યવહાર સકિત કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org