Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयवोधिनी टीका पद १७ सू० ६ मनुष्यसमानाहारादिनिरूपणम् खलु-महाशरीराल्पशरीरमनुष्याणां मध्ये ये ते महाशरीराः मनुष्या भवन्ति ते खलु बहुतरान् पुद्गलान् आहारयन्ति यावद्-बहुतरान् पुद्गलान् परिणामयन्ति, बहुतरान् पुद्गलान् उच्छ्वसन्ति बहुतरान पुद्गलान् निःश्वसन्ति, किन्तु 'आहच्च आहाति आहच्च नोससंति' आहत्य-कदाचिदेव ते देवकुर्वादिमिथुनका उच्छ्वसन्ति निःश्वसन्ति च, तेषां मनुष्यान्तरापेक्षया अत्यन्तसुखित्वात् कदाचिदेव उच्छ्वासनिःश्वासौ संभवतः, 'तत्थ णं जे ते अप्पसरीरा ते णं अप्पतराए पोग्गले आहारेंति जाव अप्पतराय पोग्गले नीससंति' तत्र खलु-महाशरीराल्पशरीरमनुष्याणां मध्ये येते अल्पशरीरा मनुष्या भवन्ति ते खलु अल्पतरान् पुद्गलान् आहारयन्ति यावत्-अल्पतरान् पुद्गलान् परिणामयन्ति, अल्पतरान् पुद्गलान् उच्छ्वसन्ति निःश्वसन्ति च किन्तु 'अभिक्खणं आहारेति जाव अभिक्खणं नीससंति' अमीक्ष्णं-शश्वत् आहारयन्ति अल्पशरीर अर्थात् विशाल शरीर वाले और छोटे शरीर वाले । इन दोनों में से जो मनुष्य महाशरीर होते हैं, वे बहतर पुगलों का आहार करते हैं, बहतर पुद्गगलों को परिणत करते हैं, बहुतर पुद्गलों को उच्छ्वास के रूप में ग्रहण करते हैं और बहुतर पुद्गलों को नि:श्वास के रूप में त्यागते हैं। किन्तु देवकुरु आदि में युगलिक महाशरीर मनुष्य कदाचित् कवलाहार करते हैं, कहा भी है कि'उनका आहार अष्टमभक्त से होता है, अर्थातू बीच-बीच में तीन-तीन दिन छोड कर वे आहार करते हैं। वे कभी-कभी ही उच्छ्वास और नि:श्वास लेते हैं, क्योंकि वे दसरे मनुष्यों की अपेक्षा अत्यन्त सुखी होते हैं, इस कारण कभी-कभी उनका उच्छ्वास निःश्वास होना संभव है। ___ उन महाशरीर और अल्पशरीर मनुष्यों में जो अल्पशरीर मनुष्य हैं, वे अल्पतर पुद्गलों का आहार करते हैं, यावत्-अल्पतर पुद्गलों को परिणत करते हैं, अल्पतर पुद्गलों का उच्छ्वास-नि:श्वास लेते हैं और सदा आहार करते हैं, यावतू सदैव उसे परिणत करते रहते हैं, सदैव उच्छ्वास लेते हैं મહા શરીર હોય છે, તેઓ ઘણા બધા પુદ્ગલેને આહાર કરે છે, ઘણા બધા પુદ્ગલેને પરિ. ણત કરે છે, ઘણા બધા પુદું પુદ્ગલેને ઉવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને ઘણા બધા પુદ્ગલેને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે. પરંતુ દેવ કુરૂ આદિમાં યુગલિક મહા શરીર મનુષ્ય કદાચિત્ કવલાહાર કરે છે. કહ્યું પણ છે કે, તેમને આહાર અષ્ટમભક્તથી થાય છે, અર્થાત્ વચમાં–વચમાં ત્રણ ત્રણ દિવસ છોડીને તેઓ આહાર કરે છે. તેઓ કયારેક કયારેક જ ઉચ્છવાસ અને નિ:શ્વાસ લે છે, કેમકે તેઓ બીજા માણસોની અપેક્ષાએ અત્યન્ત સુખી હોય છે, એ કારણે કયારેક કયારેક જ તેમને ઉશ્વાસ નિઃશ્વાસ થવા સંભવિત છે.
તે મહાશરીર અને અ૯૫ શરીર માણસોમાં જે ૯૫ શરીર માણસો છે તેઓ અલ્પતર પુદ્ગલેને આહાર કરે છે, યાવત્ અલ્પતર પુદ્ગલેને પરિણુત કરે છે, અલ્પતર પુદ્ગલેને ઉચ્છવાસ-નિશ્વાસ લે છે અને સદા આહાર કરે છે યાવત્ સદેવ તેમને પરિણત
श्री. प्रशान। सूत्र:४