Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती
भवमें भी मोहकी उपशान्तताउसमें है, अतः इससे वह इस समय भी उसका बध कर रहा है तथा भाविभव में भी वह मोह की उपशान्तता होने पर इसका बंध करेगा १, पूर्वभव में किसी अवेदक जीव ने ११वें गुणस्थान मोह की उपशान्त अवस्था में प्राप्तकिया मो वहां उसने उस समय ऐर्यापथिक कर्म का बंध किया, अब वही जीव वर्तमानभव में १२ वे क्षीणमोह गुणस्थान को प्राप्त करके मोह की क्षीणतावाला बन रहा है-ऐसी स्थिति में वह वर्तमान में भी ऐयोपथिक कर्म का बंध कर रहा है-पर अब यह अवेदक शैलेशी अवस्था में आरूढ हो जावेगा तब इसे वह नहीं बांधेगा-इस प्रकार से यह द्वितीयविकल्प का स्पष्टार्थ है-तृतीय विकल्प में ऐसा समझाया गया है-किसी अवेदक जीवने पूर्वभव में मोह के उपशान्त होने पर इस सांपरायिक कर्म का बंध किया था, पर जब वह उस ११ वें गुणस्थान से पतित हो गया-तब वह इस वर्तमान समय में उसका बंध नहीं करता है, और जब वह भबिव्यत् काल में उपशान्त मोहवाला होगा-तो इस का बंध करलेगा ३, चतुर्थ विकल्प में ऐसा समझाया गया है-कि अवेदक जीव जबतक शैलेशी अवस्थावाला नहीं था-तबतक इसके पहिले उसने ऐर्यापथिककर्म મેહની ઉપશાન્તતા હેય, તે તે વર્તમાન સમયે પણ તેને બંધ કરતે હેય છે, અને ભવિષ્યમાં પણ મોહની ઉપશાન્તતા રહે છે ત્યારે પણ તે તેને બંધ કરશે.
બીજા વિકલ્પને ભાવાર્થ–પૂર્વભવમાં કઈ અવેદક જીવે મેહની ઉપશાન્ત અવસ્થામાં ૧૧ મું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું હોય તે ત્યારે તેણે ઐપથિક કમને બંધ કર્યો હોય છે, હવે એજ જીવ વર્તમાનભવમાં ૧૨ માં ક્ષણમોહ ગુણસ્થાનને પ્રાપ્ત કરીને મેહની ક્ષીણતાવાળે ચાલુ રહ્યો છે–એવી સ્થિતિમાં વર્તમાનમાં પણ તે ઐયપથિક કમને બંધ કરે છે. પણ જ્યારે એજ જીવ ભવિષ્યમાં શૈલેશી અવસ્થાએ પહોંચી જશે, ત્યારે તે ઐર્યાપથિક કર્મ બાંધશે નહીં.
ત્રીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ–કે અવેક જીવે પૂર્વભવમાં મોહ ઉપશત થઇ જવાથી ઐયપથિક કમને બંધ કર્યો હતો, પણ તે ૧૧ માં ગુણસ્થાનેથી નીચે ઉતરી જવાને લીધે વર્તમાનકાળે તેને બંધ કરતો નથી, અને જે તે ભવિષ્યકાળમાં ઉપશાન્ત મહવાળે થશે તે તે તેને બંધ કરશે.
ચેથા વિકલપનું સ્પષ્ટીકરણ–અવેદક જીવ જ્યાં સુધી શૈલેશી અવસ્થાવાળે થ ન હતું ત્યાં સુધી તેણે ઐર્યા પથિક કમને બંધ કર્યો હતે, શૈલેશી
श्री भगवती सूत्र : ७