Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
૨૧૨
भगवतीसूत्रे ३७७३-६५५३६=१७शेषः-१३९५इतिबोध्यम् ,अयमभिप्रायः येषामंशानाम्३७७३ त्रिसप्तत्यधिकसप्तशतोत्तर त्रिसहस्रः सप्तदश क्षुल्लकभवग्रहणानि भवन्ति तेषामंशानां पञ्चनवत्यधिकत्रयोदशशतानि अष्टादशस्यापि क्षुल्लकभवग्रहणस्य तत्र भवन्ति, तत्र यः पृथिवीकायिकस्त्रिसमयेन विग्रहेणागतः स तृतीयसमये सर्वबन्धकः, शेषेषु समयेषु देशबन्धको भूत्वा आक्षुल्लकभवग्रहणं मृतः, मृतश्च सन् अविग्रहेण यदा आगतस्तदा स सर्वबन्धक एवं भवतीति, एवञ्च ये ते त्रयो विग्रहसमयास्तैन्युनं क्षुल्लकमुच्यते तदभिमायेणैवाह-देशबन्धो जघन्येन क्षुल्लकभवग्रहणं त्रिसमयन्यूनम् इति, उत्कृष्टेन तु द्वाविंशतिः वर्षसहस्राणि समयोनानि, तानि तु पूर्व प्ररूपितान्येवेति भावः, 'एवं सव्वेसि सबंधो एक समयं देसबंधो जेसि वेउब्धियश्वासोच्छ्वास में १७ क्षुल्लकभव होते हैं। जिन अंशों के ३७७३ द्वारा १७ क्षुल्लक भव ग्रहण होते हैं उन अंशों के जो १३९५ हैं वे १८ वे क्षुल्लक भव का ग्रहण भी वहां प्रारम्भ हो जाता है। जो पृथिवीकायिक जीव वहां तीन वाले मोडे से आया होता है, वह तृतीय समय में सर्वबंधक है, शेष समयों में वह देशबंधक है। इस तरह देशबंधकहोकर वह क्षुल्लक भवग्रहतक मरता रहता है और मरकर जब वह अविग्रह से वहां आया होता है। तब ही वह सर्व बन्धवास होता है। इस तरह से जो तीन विग्रह हैं उन्हों से न्यून क्षुल्लक भव कहलाता है । इसी अभिप्राय से " देशबंधजघन्य से तीन समय न्यून क्षुल्लकभव ग्रहणतक होता है " ऐसा कहा गया है। तथा उत्कृष्ट से जो एक समय कम २२ हजार वर्ष का काल इसका कहा गया है वह तो पहिले ही स्पष्ट कर दिया गया है ' एवं सव्वेसि ફલક ભવગ્રહણ થાય છે, તે અશોની શેષ રૂપ જે ૧૩૫ છે, તે ૧૮ માં ફલક ભવગ્રહણના પ્રારંભરૂપ હોય છે. જે પૃથ્વીકાયિક જીવ ત્યાં ત્રણવાળા મેથી (વળાંકથી) આવ્યું હોય છે, તે ત્રીજા સમયમાં સર્વબંધક હોય છે, અને બાકીના સમયમાં દેશબંધક હોય છે. આ રીતે દેશબંધક થઈને તે શુલ્લક ભવગ્રહણ પર્યન્ત મરતે રહે છે, અને મરીને જ્યારે તે અવિગ્રહ અતિથી ત્યાં આવ્યો હોય છે, ત્યારે જ તે સર્વબંધક હોય છે. આ રીતે જે ત્રણ વિગ્રહ છે, તેમના કરતાં ન્યૂન ક્ષુલ્લક ભવ કહેવાય છે. એ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે દેશબંધ જઘન્યની અપેક્ષાએ ભુલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તને હોય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણે જે કાળ કહ્યો છે તેનું કારણ તો આગળ પ્રકટ કરવામાં આવ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭