Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी०।०९७०२२०१ जम्बूद्वीपचन्द्रसूर्याविषक्तध्यता ५८७ चरिष्यन्ति वा ? कियत्यस्तारागणकोटिकोटयः शोभाम् अशोभयन् वा, शोभयन्ति वा, शोभयिष्यन्ति वा ? गौतम ! जम्बूद्वीपे दीपे द्वौ चन्द्रौ मामासिषाताम् वा, प्रभासेते वा, प्रभासिष्ये ते वा, द्वौ स्य्यौं अतापयतां वा, तापयतो वा, तापयिष्यतो वा ? षट्पञ्चाशत् नक्षत्राणि योगम् अयुञ्जन् वा, युञ्जन्ति वा, योक्ष्यन्ति वा, षट्सप्तत्यधिकं ग्रहशतं चारम् अवरद् वा, चरति वा, चरिप्यति वा, जीवाभिगममूत्रपाठस्य अवधिमाह-यावत्-“एकं च शतसहस्रं त्रयस्त्रिं. शत् खलु भवेयुः सहस्राणि । नव च शतानि पञ्चाशत् तारागणकोटिकोट्यः पश्चाशदधिकनवशतोत्तरत्रयस्त्रिंशत्सहस्राधिकैकलक्षकोटिकोटिसंख्यतारागणः शोभामशोभयत् वा, शोभयति वा, शोभयिष्यति वा, इतिभावः । ___ अङ्कतः-१३३९५०,००,०००,०००,०००,००० ॥ मू० १॥ यहां जगमगाहट की है, करते हैं और करेंगे-इत्यादि-इसके उत्तर में प्रभुने कहा है-हे गौतम ! यहां पर दो चंद्रमाओंने प्रकाश दिया है, देते हैं और देंगे। इसी तरहसे यहां पर दो सूर्य तपे हैं तपते हैं और आगे भी तपेंगे इत्यादि पाठ सब सुखगम्य है। जीवाभिगम सूत्र का पाठ इस विषय को स्पष्ट करने के लिये यहां तक का ग्रहण करना चाहियेतो इसके लिये कहा गया है-" एगं च सयसहस्सं तेत्तीसं" इत्यादि यहां तक का पाठ ग्रहण करना चाहिये। अर्थात् चन्द्रादि ज्योतिष्क संबंधी वक्तव्यता जीवाभिगम सूत्र में यहां तक कही गई है-सो वही वक्तव्यता यहां पर भी इस विषय को जानने के लिये समझ लेनी चाहिये। तारागणों की संख्या इस प्रकार से है-एक लाख तेतीसहजार नवसो पचार ( १३३९५०) करोडाकरोड है । सू० १ ॥ હતા, વર્તમાનકાળમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે? કેટલાં નક્ષત્ર અહીં ચળકતાં હતાં, ચળકે છે અને ચળકશે?” વગેરે
મહાવીર પ્રભુને ઉત્તર–“હે ગૌતમ ! આ જંબુદ્વીપમાં ભૂતકાળમાં બે ચન્દ્રમાં પ્રકાશતા હતા, વર્તમાનમાં પણ પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકા. સશે. એ જ પ્રમાણે અહીં બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ” વગેરે સૂત્રપાઠ અહીં ગ્રહણ કરાય છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે જીવાભિગમ सूत्रन यां सुधानो ५४ ७५ ४२३ ते " एगं च सयसहस्सं तेत्तीसं " मेरे સુત્રપાઠ દ્વારા બતાવ્યું છે–એટલે કે ચન્દ્રાદિ જ્યોતિષ્ક વિષયક વક્તવ્યતા જીવાભિગમ સૂત્રમાં અહીં સુધીના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. તારાગણોની સંખ્યા એક લાખ તેત્રીસ હજાર નવસે પચાસ (૧૩૩૯૫૦) કરોડાકોડ છે. છે સૂ૦ ૧ છે
શ્રી ભગવતી સૂત્ર : ૭