Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 663
________________ प्रमेयचन्द्रिका टी०३० ३० ३१ ० १ अक्षुत्वाधर्मादिलाभनिरूपणम् ६५१ धर्मोपदेशादिकमश्रुत्वाऽपि केवलिपज्ञप्तं धर्म श्रवणतया श्रवणज्ञानरूपफलतया लभेत । अत्र ज्ञानावरणीयानां कर्मणामिति बहुवचनेन मतिज्ञानावरणादिभेदेन अग्रह मत्यावरणादिभेदेन भिन्नस्य सर्वस्यैव ज्ञानावरणीयस्य कर्मणो ग्रहणं भवतीति मुच्यते, क्षयोपशमग्रहणाच्च मत्यावरणाद्येव तद् ग्राह्यम् , न तु केवलावरणं तत्र भी केवलिप्रज्ञाप्त धर्म को श्रवणज्ञानरूप फल से प्राप्त करलेता है। यहां पर जो (ज्ञानावरणीयानां कर्मणां) ऐसा बहुवचन का प्रयोग किया है उसमें मति ज्ञानावरणीय आदि के भेद से तथा अवग्रह मल्यावरणादि के भेद से अनेकविध संपूर्ण ज्ञानावरणीयकर्म का ग्रहण किया गया है ऐसा सूचित होता है। यहाँ जो क्षयोपशम इनका ग्रहण किया गया है सो क्षयोपशम का संबंध मतिज्ञानावरणादि के साथ ही करना चाहिये और इन्हीं का क्षयोपशम यहां पर लेना चाहिये-ज्ञानावरक में जो केवलज्ञानावरण है उसका क्षयोपशमरूप से कथन नहीं करना चाहिये क्यों कि उसका क्षयोपशम नहीं होता है ? कारण कि वह सर्वघाति प्रकृति होने से उसका सर्वथा क्षय ही लिया जाता है-तब ही जाकर केवलज्ञान उत्पन्न होता है। तात्पर्य कहने का यह है कि क्षयोपशम में आवारक कर्म का सर्वथा अभाव नहीं रहता है-किन्तु उसका आंशिक रूप से सद्भाव रहता है इस तरह से केवलज्ञान को आवरण करनेवाले केवलज्ञानावरण में यह बात नहीं है यहाँ तो उसका सर्वथा क्षय होगा પદેશ સાંભળ્યા વિના પણ કેવલિપ્રજ્ઞત ધર્મને શ્રવણ-જ્ઞાનરૂપ ફલ દ્વારા પ્રાપ્ત ४श छ. अड़ी रे "ज्ञानावरणीयानां कर्माणां' 240 सवयनने प्रयास ४२. વામાં આવ્યું છે તેના દ્વારા મતિજ્ઞાનાવરણીય આદિના ભેદથી તથા અવગ્રહસત્યાવરણાદિના ભેદથી અનેક પ્રકારના સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મને ગ્રહણ કરવામાં આવેલ છે એવું સૂચિત થાય છે. અહીં જે તેમના સોપશમની વાત કરવામાં આવી છે તે ક્ષપશમને સંબંધ મતિજ્ઞાનાવરણાદિની સાથે જ અહીં ગ્રહણ કરવો જોઈએ—અને તેમને જ ક્ષયોપશમ અહીં ગ્રહણ થવે જોઈએ. સાનાવરણમાં જે કેવલજ્ઞાનાવરણ છે તેના ક્ષયોપશમરૂપ કથન કરવું જોઈએ નહીં, કારણ કે તેને ક્ષપશમ થતું નથી. તે સર્વઘાતિ પ્રકૃતિ હોવાથી તેને સર્વથા ક્ષય જ ગ્રહણ કરવા જોઈએ અને તેને સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ક્ષોપશમમાં આવારક કર્મને સર્વથા અમાવ રહેતું નથી, પણ તેને અંશતઃ સદ્દભાવ રહે છે. પરન્તુ કેવલજ્ઞાનને આવરણ કરનારા કેવલજ્ઞાનાવરણમાં એવી વાત સંભવિત નથી, કેવલજ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૭

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776